પવાર સિહોર ખાતે આજરોજ ભાવનગર નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે વડલાચોક ખાતે કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ કરી, સહી ઝુંબેશ હાથ ધરી મહારાજાને ભારત રત્ન આપવામાં આવે...
પવાર કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટીને રિતસર હચમચાવી દીધી છે. આજે સિહોર ખાતે પ્રદેશ અને જીલ્લા ભાજપના નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની...
દેવરાજ શહેરના નામાંકિત માયાળુ તબીબ ડો ધંધુકિયાને સન્માનિત કરાયા, ખાંભા ગામે કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પ્રતિમા સ્થાપિત થશે, આજે ખાતમુહૂર્ત થયું, મહિલા સરપંચ શિલ્પાબેન મોરીએ થોડા સમય પહેલા...
બરફવાળા ઠવી ગામ નજીક વાડીએથી કારમાં ફરતા જેસીબી ટકરાતા અકસ્માત સર્જાયો : ભાજપ આગેવાનો-કાર્યકરો દવાખાને દોડયા : શોકનું મોજું સાવરકુંડલાનાં પૂર્વ ધારાસભ્ય વી.વી. વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં...
શનિવારે ન્યૂ કેલેડોનિયાના ફ્રેન્ચ પ્રદેશમાં લોયલ્ટી ટાપુઓના દક્ષિણપૂર્વમાં 7.1-તીવ્રતાનો મજબૂત ભૂકંપ આવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી. યુનાઈટેડ સ્ટેટ્સ...
બરફવાળા છેલ્લા 50 વર્ષથી સેવા આપતા સિહોરના નામાંકિત તબીબ ડો.ધંધુકીયાને ખાંભા ગ્રામ પંચાયત દ્વારા તેમની ઉત્કૃષ્ટ સેવા ફુલહાર, હાર શાલ તથા મોમેન્ટો આપીને સન્માનિત કર્યા સામાન્ય...
દેવરાજ ગામડાઓમાં ચોરી બાઈકનું વેચાણ કરતા હતા, શખ્સોએ બાઈક ચોરી કર્યાંની કબૂલાત આપી ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે મહુવા તાલુકામાં પેટ્રોલીંગ દરમ્યાન સુરત શહેરમાંથી બાઈકોની ચોરી કરી...
આંખના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે મેના બીજા સપ્તાહમાં વર્લ્ડ રેટિનોબ્લાસ્ટોમા અવેરનેસ વીક મનાવવામાં આવે છે. તેથી આ વર્ષે 14મી મે થી 20મી મે...
સરકારે એરલાઈન્સને એર ટિકિટના દરો નક્કી કરવામાં સંતુલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. જો કે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેનો હવાઈ ભાડાંને નિયંત્રિત કરવાનો...
હાથ પરની કેટલીક રેખાઓ શુભ અને કેટલીક અશુભ માનવામાં આવે છે. હાથ પરની રેખાઓ દ્વારા જ વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. આવી મહત્વની રેખાઓ છે મંગલ...