Kuvaadiya સોશ્યલ મીડિયાના ઉપયોગમાં મર્યાદાનું પાલન કરવું ફરજિયાત ગુજરાત પોલીસની છબી ખરડાય તેવી તો અઢળક ઘટનાઓ અવારનવાર સામે આવી છે. જોકે હાલ ડીજીપીનો એક પરિપત્ર સોશ્યલ...
પવાર કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ચાલતી રામકથામાં પહોંચતા ઋષિ સુનક ; વડાપ્રધાન તરીકે નહીં, હિન્દુ રૂપે આવ્યો છુ; વ્યાસપીઠે પુષ્પાંજલી અર્પણ કરી, આશિર્વાદ લીધા, આરતીમાં ભાગ લીધો વિશ્વવિખ્યાત...
હર ઘર તિરંગા ને જોશે જોશે ઉજવાયું- તિરંગા નું માન જાળવાની જવાબદારી આપણી – ઘર, ઓફિસ, દુકાનો,બાઇક, કાર ઉપર લગાવેલ તિરંગા સાચવીને ઉતારી લેવા ૭૭માં સ્વાતંત્ર...
કુવાડીયા નવ દિવસ વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી, રામકથા મારફત પૂ.મોરારી બાપુ જ્ઞાન અને આધ્યાત્મિકતાના વિશ્વને એક સાથે લાવશે: તેમણે મહાકાવ્ય રામાયણને લોકોના...
કુવાડીયા કુશલ સુથાર, જીગર મોદી, મહેશ દેસાઈ તથા દિવ્યેશ પારેખ પાંચ દિવસ પુર્વે જ કારમાં ચારધામ યાત્રાએ નિકળ્યા હતા ઉતરાખંડના વરસાદી કહેર વચ્ચે દુર્ઘટનાનો સિલસિલો યથાવત...
કુવાડીયા આદિવાસી ભોજનની પ્રશંસા કરતા કહ્યું કે, સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન ભરાયું નથી વિશ્વ આદિવાસી દિવસની રાજય કક્ષાની ઉજવણી અને ‘મારી માટી મારો...
બરફવાળા કપાસની કિંમત વધારતી કાપડ મિલો નહીવત્ ટેક્સટાઈલ્સ ઝોનની જરૂર, કપાસ ઘટતા કપડાંના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો, રાજ્યમાં ૭૦થી ૮૦ લાખ લોકોને કાપડ ઉદ્યોગથી રોજી...
પવાર યુનિવર્સિટીઓના પ્રાંગણમાં ગાંજાના છોડ મળી આવ્યા, આ પ્રાણજીવન હોસ્ટેલનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો! છાત્રાલયનો રૂમ સીલ : વિદ્યાર્થીઓ ગાયબ થયા રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી અને અમદાવાદમાં...
કુવાડીયા દ્વાદશ જ્યોતિલિગ શ્રી રામકથાના માધ્યમથી ચારેય ખૂણામાં લોકો સાથે જોડાવવાનો અને તેમના સુધી આધ્યાત્મિક ઉમંગ લાવવાનો પ્રયાસ કર્યો પૂ. મોરારીબાપુ દ્વારા આયોજીત ૧૨ જયોતિર્લિંગ ખાતે...
કુવાડિયાc બોટાદ સહિત ગુજરાતના 21 રેલવે સ્ટેશનોના રિ-ડેવલપ માટે રૂા. 8332 કરોડની ફાળવણી : અસારવા રેલવે સ્ટેશન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા ઇ-શિલાન્યાસમાં ઉપસ્થિત...