વ્યાજના વિષચક્રમાં અનેક માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. અનેક લોકો વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી રહ્યાં છે, ત્યારે બોટાદમાંથી આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં...
રઘુવીર મકવાણા સમગ્ર રાષ્ટ્ર લેવલની નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ઢસા ગામે ધો 10માં અભ્યાસ કરતી દ્રષ્ટિએ બાજી મારી, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે દિલ્લી ખાતે વડાપ્રધાનના...