દેવરાજ જંત્રીના નિર્ણય દ્વારા રાજ્ય સરકારે વર્ષે 40 હજાર ખંખેરવાનો કારસો રચ્યો: કોંગ્રેસે પ્રજાના પડખે ઉભા રહીને રાજ્યભરમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો કોંગ્રેસે જંત્રીનો વિરોધ કરતા...
દેવરાજ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા સમાન વારંવાર પેપર લીકની ઘટના થઈ રહી છે. ભાવનગર શહેરના જશોનાથ ચોકથી કલેક્ટર કચેરી સુધી જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી...
દેવરાજ આજે તા.4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વભરમાં ‘વર્લ્ડ કેન્સર ડે’ની ઉજવણી એકીસાથે કરવામાં આવે છે. આજના દિવસે વિશ્વમાં ‘કોલજ ધ કેર ગેપ (સારસંભાળના અંતરને બંધ કરો)’ વિષયે...
પવાર ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના છેવાડે ગિરનાર ની ગિરિમાળાઓ વિસ્તરેલી છે તેવા પ્રકૃતિ ની ગોદ માં ડુંગરો ને ખોદી જમીન સમતળ બનાવી સંત ખેરગીરિબાપુ...
દેવરાજ હંમેશા અન્ય લોકોની ચિંતા કરી તેઓને મદદરૂપ બનવું તે સ્વ.મુકેશભાઈ જાનીનો જીવનમંત્ર હતો : જયદીપસિંહ ગોહિલ સિહોર કોંગ્રેસ દ્વારા શોકસભા, ઇશ્વરને પણ પોતાના ધામમાં સેવાકીય,...
પવાર આજકાલ વિદ્યાના પવિત્ર ધામમાં પણ દીકરીઓ સલામત નથી શિક્ષણ પ્રદાન કરતાં અને પરમ ગુરૂ તુલ્ય હોદ્દેયસ્થ કે જે સમાજમાં પરમ આદરપાત્ર સ્થાન આપવામાં આવ્યું છે,...
દેવરાજ રાજપરા ખોડિયાર ખાતે ચાલી રહેલ દેવી ભાગવત સપ્તાહમાં ભવિકભક્તો સંતવાણીમાં ઉમટ્યા ચાર ચાર બંગડીવાળી ….ફેમસ કિંજલ દવેનો અવાજ સિહોર પંથકમાં ગુંજયો સિહોરના પ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા...
મિલન કુવાડિયા હાલના જંત્રીના ભાવ ૧૨ વર્ષ જુના છે, તેમાં ફેરફાર કરી હવે ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે : આવતીકાલથી જ નવો પરિપત્ર...
દેવરાજ હાઇવે પર ટ્રાફીક હળવો કરવા અને નડતરો દૂર કરવાની માંગ, બમ્પ અંગે પ્રાંત અધિકારીશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું સિહોર એટલે છોટે કાશી,અને ઓદ્યોગિક જોન તરીકે જાણીતું...
પવાર જિલ્લા એસ.ટી તંત્રની લીલીયાવાડી ક્યાં સુધી પ્રજા સહન કરશે ? ભાવનગર થી તોરણીયાધામ જતી એસ.ટી બસ તા.૨૪/૧/૨૩ નું સિહોરથી ગોંડલ જવા માટે બુકીંગ કરેલ પણ...