આપણે ત્યાં એક વાત ખુબ જ જાણીતી છે કે ”કોક, દી કાઠિયાવાડમાં ભૂલો પડ, તને સ્વર્ગ રે ભૂલવું શામળા” કાઠિયાવાડના લોકો પોતાના મહેમાનને ભગવાન ગણે છે....
સામાન્ય રીતે જેલના ભોજનને બહું જ ખરાબ માનવામાં આવે છે. જ્યારે ઘરમાં ખાવાનું સારુ ન બને ત્યારે લોકો કહે છે કે આનાથી તો સારુ ખાવાનું જેલમાં...