PM મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત ન આપતાં કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી...
પીએમ મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટના સમન્સને પડકારતી અરજીનો...
ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર સુનાવણી 21 જુલાઈ સુધી મુલતવી રાખી છે. ગુજરાત...
વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ બાદ સુરેન્દ્રનગર...
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ખુબ પરસેવો પાડી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તે માટે ભરપૂર પ્રયત્નો થઈ...