પવાર જિલ્લાના 0 થી 5 વર્ષના 1.67 લાખથી વધુ બાળકોને પોલિયો રસીથી સુરક્ષિત કરાશે, પોલિયો રસીકરણ માટે જિલ્લાના 1075 બૂથ પર 2017 ટીમના 4267 આરોગ્ય કર્મચારી...
દેવરાજ સિહોરના રાજપરાથી ખાંભા સહિતના ગામોમાં ખનીજનું બેફામ ખનન સિહોર તાલુકાના રાજપરા અને જાળીયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા હોય તેઓની ઉપર તત્કાલ...
કુવાડિયા શહેરના રેલવે સ્ટેશન પર આવેલ પ્રસિદ્ધ શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત ભવ્ય ભાગવત સપ્તાહની કાલથી થશે શરૂઆત : બપોરના ત્રણ કલાકે શહેરના પાબુજી મંદિર ખાતેથી...
દેવરાજ અમારા આરોગ્ય અને સ્વાસ્થ્યની કિંમત બે કોડી ની કચરાનો નિકાલ કરતાં ટ્રેકટર જ ગંદકીનું – કારણ, પાલિકા દ્વારા ટ્રોલીમાં લઇ જવાતો ખુલ્લો કચરો હવામાં ઊડતાં...
દેવરાજ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, સૂકા ઘાસનો જથ્થો સળગીને સ્વાહા, લાખ્ખોનો ચારો બળીને ખાખ થયો, સિહોર સહિત ભાવનગર અન્ય તાલુકાના ફાયરો ઘટના સ્થળે...
દેવરાજ વિક્રમ રાઠોડ અને માવજી સરવૈયાએ સિહોર ખાતે પ્રેસ યોજી, ડમી કૌભાંડ બાદ હવે GISFS નું ભરતી કૌભાંડ આવ્યું સામે, ભરૂચ ના આઈ ડી ઇન્ચાર્જ એ...
પવાર પોતાની ઓફિસમાં જ ફાંસો ખાધો : સ્યુસાઇડ નોટમાં પોતાના ખરાબ દિવસો ચાલતા પગલુ ભર્યાનો ઉલ્લેખ ભાવનગર શહેરના આશાસ્પદ યુવાને પોતાની ઓફિસમાં ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી...
કુવાડિયા કીર્તિદાન ગઢવીના ધૂન-ભજનોથી પ્રભાવીત થઈ બાગેશ્વર ધામ આવવા આમંત્રણ આપ્યું બાગેશ્વર ધામના પીઠાધીપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો 10 દિવસનો ગુજરાત પ્રવાસ ચાલી રહ્યો છે. હાલ તેઓ...
સોમવાર થી સિહોર ધર્મમય બનશે તા. 29 મેં થી લઈને તા.4 જૂન સુધી યોજાશે સપ્તાહ, ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત સપ્તાહમાં પ્રખર ભાગવતાચાર્ય નરેશભાઈ શાસ્ત્રીજી પોતાના શ્રીમુખે...
પવાર સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ પ્રેરિત અને Y-20 અંતર્ગત બોટાદ જિલ્લાના યુવાનોને ભારત માટે ગૌરવપૂર્ણ એવાં G-20 ના અધ્યક્ષપણાની વિસ્તૃત માહિતી સાથે યુવાનોને વિશ્વનું અર્થતંત્ર,...