કુવાડીયા ભાવનગર પશ્વિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના 55માં જન્મદિવસ નિમિતે મેગા મેડીકલ કેમ્પનું આયોજન પ્રા.શાળા નં-4, ચાણક્ય પ્રા.શાળા, કુંભારવાડા ખાતે આયોજન કરેલ. આ કેમ્પમાં સર.ટી હોસ્પિટલનો સ્ટાફ,...
પવાર અમરગઢ, આંબલા, વરલ અને ઘાંઘળી સીટ પર ચૂંટાયેલા ચાર સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની પ્રાથમિક જાણકારી, કાલે ભારે ખેંચતાંણ થવાની શકયતા છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના રાજકારણમાં...
પવાર ‘છોટે કાશી’ સિહોરમાં આખા વર્ષ દરમિયાન કોઈને કોઈ ધાર્મિક કાર્યો થતા જ હોય છે, અને તેમાં પણ ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આખા સિહોરમાં ‘શિવમય’...
બ્રિજેશ પટેલ ફાર્મ સોસાયટીમાં આવેલ વિશ્વાનાથ મહાદેવ ના મંદિરે બરફનું શિવલિંગ બનાવી અમરનાથના દર્શન થાય તેવી અનુભૂતિ સિહોરમાં જુદા-જુદા સ્થળોએ શ્રાવણ માસની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં...
કુવાડીયા લોકસભા ચૂંટણી પૂર્વે AAPની સ્થિતિ ડામાડોળ, શક્તિસિંહે ગુજરાત કોંગ્રેસની કમાંન સંભાળ્યા બાદ કોંગ્રેસ દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે ઘણા લાંબા સમયથી આમ આદમી...
બ્રિજેશ ભજનના સમ્રાટ અને સુરસાધક એવા પૂજ્ય લક્ષ્મણબાપુ બારોટની આપણી સૌની વચ્ચેથી વિદાય થઈ છે, સંતવાણીના આરાધકો અને ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે, ત્યારે ‘જેનો...
કુવાડીયા જય વસાવડાને રાજકોટ એરપોર્ટનો કડવો અનુભવ થયો ; ‘રાજકોટથી 31 કિમી દૂર અને એટલી બેઝિક ડિઝાઈન ?’ ; ‘ફક્ત બે જ શૉપ છે બાકી બધા...
હસ્તરેખાશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રની એક શાખા છે, જેમાં હથેળીની રેખાઓના આધારે વ્યક્તિનું ભવિષ્ય, વર્તન, આર્થિક સ્થિતિ, કારકિર્દી વગેરે જણાવવામાં આવે છે. હથેળીની મની રેખા પણ આવી...