દેવરાજ સિહોરમાં શનિવારે લૂંટારુઓએ આંગડિયા પેઢી પર ધાડ પાડી અને લૂંટ તેમજ અપહરણ કર્યું હતું. 1.10 કરોડના મુદ્દામાલની લેખિત નહિ પરંતુ મૌખિક ફરિયાદ પગલે બનાવની ગંભીરતા...
કુવાડિયા પાટણ LCB એ દબોચી લીધા, આર્ટિકા કાર સાથે વધુ 7 શખ્સો પોલીસની હીરાસતમાં, સિહોર પોલીસ પાટણ જવા રવાના સિહોરમાં ચકચારી 1.10 કરોડની લૂંટની ઘટનાના વધુ...
બરફવાળા તોડકાંડ કેસમાં 3 મહિના બાદ યુવરાજસિંહ જાડેજાને કોર્ટે રાહત આપી, પાસપોર્ટ જમા કરાવવો પડશે ભાવનગરના ચકચારી તોડકાંડ કેસમાં આજે ભાવનગર કોર્ટ દ્વારા યુવરાજસિંહ જાડેજાના જામીન...
કુવાડિયા વાવાઝોડાની નુકસાન સહાય મામલે કોંગ્રેસ પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત, સરકાર દ્વારા સત્વરે સહાય ચુકવવામાં આવે તેવી માંગ, શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...
દેવરાજ પીપળાની પૂજા કરવાથી અગણિત લાભ થાય છે. તેમાં પણ ખાસ કરીને પુરુષોતમ માસ દરમિયાન પીપળાની પૂજા ખાસ કરવી જોઈએ. પીપળામાં વિષ્ણુ ભગવાનનો વાસ ગણાય છે....
કુવાડિયા સિહોરના ટાઉનહોલ ખાતે આહીર સમાજ ઇનામ વિતરણ સન્માન સમારોહ સુપેરે સંપન્ન થયો, સમાજના અગ્રણીઓને સન્માનિત કરાયા ભાવનગર જિલ્લા આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા સિહોર ખાતે...
બરફવાળા વડોદરાના અંધ સિનિયર સિટીઝન દ્વારા અમદાવાદના એસીપી પ્રદીપસિંહ જાડેજાની મદદ માંગવામાં આવેલઃ વડોદરા ક્રાઈમ બ્રાંચ પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી મદદરૂપ : ઈન્ચાર્જ સીપી, સેકટર વડા અને...
પવાર અઠવાડીયામાં બીજી વાર ભાણગઢ ગામમાં કાળુભાર નદીના પાણી ફરી વળ્યા : ગ્રામજનોની કફોડી હાલત, ગામ પાસેના કોઝ-વેને ચોમાસા પહેલાં ઊંચું લેવામાં આવે તો ગામનો સંપર્ક...
પવાર તંત્ર એલર્ટ મોડમાં, તળાવના ઓટોમેટીક દરવાજા ખુલતા ઓવરફ્લો થશે, સિહોરની એક લાખની વસતીને 1 વર્ષ ચાલે તેટલુ પાણી ભરાતા શહેરીજનોમાં આંનદ છવાયો સિહોરનુ ગૌત્તમેશ્વર તળાવમાં...
કુવાડીયા તંત્રને ટકોર… પાણી પહેલા પાળ બંધાશે ? ધાર્મિક દ્રષ્ટિએ પણ (ઉતરા વાહિની) ગૌતમી નદી સિહોરની આધ્યાત્મિક કક્ષામાં વધારો કરે છે વરસાદ અધિક માસમાં શ્રીકાર વર્ષા...