બરફવાળા ગુજરાત સહીત તમામ રાષ્ટ્રીય બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓનો સમાવેશ : શાસક ભાજપ ઉપરાંત વિપક્ષ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીનો પણ ટેકો: આગામી શૈક્ષણીક વર્ષથી અમલ:...
નિલેશ આહીર બનાવના પગલે કોળીસેનાના આગેવાનો ટીંબી દોડી ગયા : બનાવના પગલે કોળી સમાજમાં શોકની લાગણી ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક કાર અકસ્માતની ઘટનામાં કોળી સેનાના...
પવાર હાલ મોંઘવારીના સમયમાં રોમટીરીયલના ભાવો આસમાને છે, ગામડાઓમાં કામો અટકી પડ્યા છે, હાલની સ્થિતિમાં બજાર ભાવોને અનુરૂપ કરી સુધારો કરવાની જયરાજસિંહે કરી રજુઆત સિહોરના યુવા...
પવાર ભાવનગર સહિત રાજ્યમાં સીએનજી વાહન ચાલકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી ૩ માર્ચ એટલે કે શુક્રવારથી સીએનજી ગેસનું વેચાણ બંધ કરવાનો નિર્ણય ફેડરેશન...
પવાર આવક 25 પૈસાની અને ખર્ચો રૂપિયાનો ગજા વગર ની ગધેડી ને અમદાવાદ નું ભાડું આવક કરતાં ડબલ ખર્ચ કરતી સિહોર તાલુકાના પંચાયતનું આજરોજ સિહોર તાલુકા...
દેવરાજ આત્મહત્યાના આંકડા હવે અટકશે ? સિહોરમાં ફરી એક પછી એક આત્મહત્યા ના બનાવોનો સિલસિલો શરૂ – તંત્ર માટે ઘટનાઓ ચિંતાજનક સિહોરમાં એક સમયે આત્મહત્યાનો સિલસિલો...
સોમવારે ગુજરાતના કચ્છ અને અમરેલી જિલ્લામાં અનુક્રમે 3.8 અને 3.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના અધિકારીઓએ આ માહિતી આપી. જિલ્લા...
વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે. વેન પેટ્રોકેમ...
દેવરાજ પાલીતાણા: સિધ્ધાંચલના વાસી, વિમલાચલના વાસી, જિનજી પ્યારા.. આદિનાથને વંદન અમારા આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ : દરેક ધર્મશાળા હાઉસફુલ : ભાવિકોનો ઉત્સાહ ચરમસીમાએ...
બરફવાળા મયંક અગ્રવાલને સોંપાઈ કમાન: સરફરાઝ ખાન ઈજાને કારણે આઉટ: નવદીપ સૈની સહિતના ખેલાડીઓ મચાવશે ધમાલ આગામી તા.1થી 5 માર્ચ દરમિયાન ગ્વાલિયરના કેપ્ટન રૂપસિંઘ સ્ટેડિયમ ઉપર...