દેવરાજ સિહોર ; શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતા જોવા મળે છે. ત્યારે...
દેવરાજ શનીવારે વણજોયા મુહુર્તનો દિવસ અખાત્રીજ તથા ભગવાન પરશુરામ જયંતિ આ દિવસે સૌભાગ્ય યોગ ઉત્તમ છે. વૈશાખ સુદ બીજ ને શનીવાર તા. 22.4.23 ના રોજ સવાર...
બરફવાળા વધુ પુરાવા-માહિતી આપવાની પણ તૈયારી હતી : યુવરાજસિંહના પત્નીએ ટવીટ કરી માહિતી આપી : યુવરાજસિંહ સામે પણ આક્ષેપો થયા હતા ગુજરાતમાં પેપરલીક બાદ સરકારી નોકરીમાં...
બરફવાળા યુવરાજસિંહે માગ્યા 10 દિવસ પોલીસે આપ્યા 2 દિવસ, ડમીકાંડ બાદ તોડકાંડમાં હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ ડમી ઉમેદવાર કાંડનો મુદ્દો તૂણ પકડી રહ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજ...
પવાર સિહોરના ખરકડી ગામના હરપાલસિંહ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી, એક જ ગામના 10 લોકોની પૈસા લઈને ગેરકાયદેસર ભરતી કરાવી હોવાનો સનસની આરોપ ભાવનગરમાં ડમી કાંડનો...
દેવરાજ ગારીયાધારના મેસણકા ગામ પાસે આવેલા પ્લાન્ટમાં લાગેલી આગ કાબૂમાં ; ચાર તાલુકાના ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી ગારીયાધાર પાસે આવેલા મેસણકા ગામના આવેલ સોલાર પાવર...
દેવરાજ બ્રેકીંગ ન્યુઝ – રાત્રીના 9/15 કલાકે આ લખાઈ છે ત્યારે રાત્રીના 9/15 કલાકે બનાવની પ્રાથમિક જાણકારી મુજબ સિહોરના ચોરવડલા ગામે એક યુવક યુવતીની લાશ મળી...
ઓરેવા ગ્રૂપે મંગળવારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેણે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં મોરબી બ્રિજ તૂટી પડવાના પીડિતોને વચગાળાના વળતર તરીકે આપવામાં આવનાર રૂ. 14.62 કરોડની...
પવાર એક તરફ રમજાન માસ ચાલે છે, ગટરના પાણી માંથી પસાર થતા નમાઝીઓ પરેશાન છે, ગંદા પાણી માંથી નાછૂટકે પસાર થવાની નોબત, વહેલી તકે યોગ્ય કરવાની...
પવાર ગટરનાં પાણીમાંથી પસાર થવા ભક્તો મજબૂર, યોગ્ય કાર્યવાહીની માગણી સિહોરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે ધાર્મિક સ્થળો પણ બાકાત ન હોય...