પવાર ; બરફવાળા શક્તિસિંહે ટ્વીટ કરી મુખ્યમંત્રીને કરી રજુઆત, મફતનગરના વૃદ્ધના મોતના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇનકાર, કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દોડી આવી છેક સુધી...
કુવાડિયા સિહોરના શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત લોક કલ્યાણ અને કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો આજે બીજો દિવસ લોક કલ્યાણ અને કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે સિહોરના...
પવાર પીએસઆઇ ગૌસ્વામીએ મુખ્ય બજારમાં વેપારીઓ સાથે બેઠક લીધી, જરૂરી સૂચનાઓ આપવામાં આવી, કાયદો વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહિ : પીએસઆઇ ગૌસ્વામી, બેઠકમાં કિરણભાઈ ઘેલડાની પણ ઉપસ્થિતિ...
ગુજરાતના જૂનાગઢમાંથી એક મહિલાની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દીકરીએ પોતાની જ માતાની હત્યા કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પુત્રીએ માતાના...
દેવરાજ ગૌ પ્રેમી યુવાનો… ગૌ અષ્ટમી ના દિવસે ગૌ માતાના અકાળ મૃત્યુ ના નિવારણ અને મોક્ષ માટે યજ્ઞનું આયોજન સિહોરના પ્રસિધ્ધ ચીંથરીયા હનુમાનજી ની જગ્યામાં ગૌ...
દેવરાજ સિહોર શહેરની આસપાસ વારંવાર દીપડા દેખાઈ રહ્યા હોવાથી અને રહેણાંક વિસ્તારોમાં આવી પશુઓનું મારણ કરી રહ્યા હોવાના બનાવોથી લોકોમાં ભયની લાગણી વ્યાપી છે. શહેરની આસપાસ...
પવાર હજુ બુધવાર સુધી આગાહી..આજે બીજા દિવસે અનેક ગામડાંઓમાં કરા સાથે ધોધમાર વરસાદ, મીની વાવાઝોડું ફૂંકાયું, બપોર સુધી કાળઝાળ ગરમી બાદ સાંજે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે ટાઢોબોળ...
પવાર જૂનાપાદર ગામના ખેડૂત પરંપરાગત ખેતી છોડી આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતીથી લાખેણું ઉત્પાદન મેળવતા થયા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામના ખેડૂત આગવી સૂઝથી પ્રાકૃતિક ખેતી...
કુવાડિયા નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ થશે, ભાજપ ભાવનગર સહિત દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે, અભિયાનનું સૂત્ર ‘નવ સાલ… બેમિસાલ’ રાખવામાં આવ્યું, ભાવનગર...
કુવાડિયા લોક કલ્યાણ અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે સિહોરમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ, નગરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી પ પૂ કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીના મુખેથી આજથી 4 જૂન...