આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) નું પરિણામ જાહેર થયું છે જેમાં સિહોરની જ્ઞાનમંજરી મોડર્ન હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ આવેલ છે. જેમાં જ્ઞાનમંજરી મોડર્ન...
કુવાડિયા જીતુ વાઘાણી હવે રાષ્ટ્રીય સ્તરે ; લોકસભા બેઠકો માટે પ્રચારની જવાબદારી આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ હવે તેના પુર્વ મુખ્યમંત્રીઓ મંત્રીઓ તથા પક્ષના અનેક...
પવાર આગામી તા-20 જુનને મંગળવારના રોજ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 38મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ રથયાત્રા ની તૈયારી રૂપે ભાવનગરમાં જુદા- જુદા સ્થાનો પર કટ...
પવાર ભાવનગરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઇ ગઈ ભાવનગરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે અક્ષર વાડી ખાતે તમાકુ નિષેધ થીમ પર ચિત્ર સ્પર્ધા...
સખત ૫૨િશ્રમનો કોઈ જ વિકલ્૫ નથી આ ૫ંક્તિને સાર્થક ક૨ી પ્રથમ ધો.૧૦માં અને હવે ધો.૧૨ ૫ણ ઉચ્ચ ૫૨િણામો સિહોર વિદ્યામંજરી સ્કુલે સફળતા સર કરતા આજે જાહે૨ થયેલ...
બરફવાળા ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને આર્ટસમાં ઉર્તીણ થયેલ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છા આપતા કુવાડિયા ધો. ૧ર સામાન્ય પ્રવાહ આર્ટસમાં ઉતીર્ણ પામેલ તમામ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છા...
દેવરાજ આત્મહત્યાના બનાવો અકટવાનું નામ નથી લેતા.? સિહોર સહિત પંથકમાં એક તરફ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ આત્મહત્યા વહોરી ને...
કુવાડિયા ભાગવત કથા એક મહાવિદ્યાલય છે : નરેશભાઈ શાસ્ત્રીજી ભાગવત સપ્તાહના આજે ત્રીજા દિવસની શરૂઆત માં નરેશભાઈ શાસ્ત્રીજીએ કહ્યું કે આત્મ કલ્યાણ વિના સમાજનું કલ્યાણ થઈ...
પવાર સિહોર નગરપાલિકાની તિજોરી ખાલીખમ થતા 70 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કરાયા છૂટ્ટા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છે. સિહોર નગરપાલિકાની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે...
બરફવાળા ભાવનગર શહેરના 14 નાળા વિસ્તારમાં ચાલી રહેલો ડિમોલેશનનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષોથી રહેતા 300 જેટલા પરિવારોના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની નોટીસ...