સિહોરની સેવાભાવી સંસ્થા “ભગવાનનું ઘર” ખાતે દાતાશ્રી હીરાભાઈ સચદેવા દ્વારા કીટ વિતરણ તેમજ મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો દેવરાજસિહોરનાં કંસારા બજાર ખાતે આવેલ ભગવાનનું ઘર સંસ્થા છેલ્લાં કેટલાય...
ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ વડોદરા ખાતે પૂરગ્રસ્ત નાગરિકોની મદદમાં ખડેપગે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વડોદરાવાસીઓના આરોગ્યની ચકાસણી કરી રહી છે વેળાવદર પ્રાથમિક આરોગ્યની ટીમ, ભાવનગરના વેળાવદર પ્રાથમિક...
ખાખરીયા ગામે ચાર દિવસીય શ્રી સીતારામજી, શ્રી રાધાકૃષ્ણજી અને ભગવાન શિવજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો ખાખરીયા ગામના વતની અને જાણીતા કથાકાર પૂ.વિષ્ણુબાપુની પાવન ઉપસ્થિતમાં તેમજ...
સિહોર વિદ્યામંજરીમાં અભ્યાસ કરતાં ઘો.૯ અને ૧૦ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન તથા ન્યાય મંદિરની મુલાકાત લીઘી દેવરાજસિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ-વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં અભ્યાસ કરતાં...
બે દિવસમાં બે મારણ પછી ત્રીજા દિવસે ચમારડી ડુંગર પર દીપડાની લટાર, ગ્રામજનોમાં ભયનો માહોલ ચમારડીવાસીઓમાં ભય, ડુંગર પર સડસડાટ દોડતો દીપડો કેમેરામાં કેદ, ચમારડી સીમમાં...
મોરબીના ટંકારામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ, વડોદરામાં પૂરની સ્થિતિ, અમદાવાદમાં ધોધમાર, રાજકોટ અને સુરત પાણી-પાણી ચરોતર વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા, સમગ્ર આણંદ જિલ્લામાં...
કરદેજ ખાતે કેશવ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરાયું – સંતોના હસ્તે પેટ્રોલપંપ ખુલ્લો મુકાયો કુવાડીયા ભાવનગરના કરદેજ ગામે કેશવ ફાર્મ પાસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીનો કેશવ પેટ્રોલિયમનું શુભ ઉદ્ઘાટન...
સિહોર સહિત પંથકમાં ઠેર-ઠેર નંદલાલાના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કૃષ્ણભકતોએ ઘરમાં ગોકુળીયુ બનાવી લાલાને ઝુલાવવાનો હર્ષ માણ્યો, મટકીફોડ, દહીંહાંડી સહિતના કાર્યક્રમોમાં માનવમેદની ઉમટી પડી, સિહોરના મંદિરો અને...
જૈનોના પવિત્ર તીર્થધામ હસ્તગીરીનીને લઇ મોટો નિર્ણય, પાલિતાણા ટ્રસ્ટે બહાર પાડી નોટિસ પવારભાવનગર જૈન તીર્થધામોમાં પવિત્રતા જળવાતી ન હોવાથી નોટિસ બહાર પાડતા દર્શનાર્થે આવતા ભક્તોમાં ચર્ચાનો...
આવતીકાલે પાલિતાણામાં આ.શ્રી કીર્તિયશસૂરીજી મ.ની નિશ્રામાં 11 મુમુક્ષુઓને દીક્ષાના મુહૂર્ત અર્પણ કરાશે પવારસન્માર્ગ પરિવારે ગિરિગુણ વર્ષાવાસ નામે 350 સાધુ-સાધ્વીજી, ભગવંતો અને હજારો પુણ્યાત્માઓને ચાતુર્માસ કરાવ્યુ છે....