ઉત્પન્ના એકાદશી વ્રત માર્ગશીર્ષ એટલે કે આગાહન માસના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ રાખવામાં આવે છે. આ વર્ષે ઉત્પન્ના એકાદશી વ્રત 20 નવેમ્બરે મનાવવામાં આવશે. કહેવાય છે...
માર્શિષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઉત્પન્ન એકાદશી કહેવાય છે. આ વખતે ઉત્પન્ના એકાદશીનું વ્રત 20 નવેમ્બરે રાખવામાં આવશે. હિંદુ ધર્મમાં તેની ઘણી માન્યતા છે. આ...