દેવરાજ પવાર રથયાત્રા દરમિયાન 1 DYSP 2 PI, 1 PSI, ઉપરાંત 80 પોલીસ, હોમગાર્ડ-TRB, 15 SRP સહિત કુલ 160નો બંદોબસ્ત રહેશે તૈનાત : તાલુકામાં નાના-મોટી ત્રણ...
બુધેલીયા આવતીકાલે અષાઢી બીજે ઠાકરદ્વારા મંદિરેથી થશે રથયાત્રાનું પ્રસ્થાન, જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રામાં ઉમટી પડશે ભાવીકો સિહોરમાં આવતીકાલે મંગળવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા...
રથયાત્રા પૂર્વે સોશ્યલ મીડિયા પર સિહોર પોલીસની ‘બાઝનજર’: ગૂગલ પર કયો શબ્દ કેટલી વાર સર્ચ થયો તેના પર વૉચ, પોલીસની ટેકનીકલ ટિમ કામે લગાડી દેવાઇ :...
સિહોર શહેર અને તાલુકામાં રખડતા ઢોરના કારણે લોકો જે રીતે પરેશાન થઈ રહ્યા છે એ ખૂબ જ દયનીય પરિસ્થિતિ ગણી શકાય! કારણ કે કોર્ટની ટકોર બાદ...
દેવરાજ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે સિહોરના સણોસરા ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેનો આંખને લગતી તકલીફ ધરાવતા ૧૦૩ દર્દીઓએ લાભ...
ગૌતમ જાદવ ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેડૂત વાવણીની તૈયારીમાં લાગી ગયો છે .”હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળિયા”જેવી કવિતા ના...
પવાર રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમો સામે આગોતરી તૈયારીના ભાગરુપે રાજ્ય સરકાર અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના આયોજન અને અસરકારક...
કુવાડિયા ભાવનગર સિંચાઈ વિભાગ અંતર્ગત પિડીલાઈટ જળસંગ્રહ અભિયાન લોકભારતી સણોસરાના સંકલન સાથે સિહોર પાસે મહાદેવપરામાં આડબંધનું કાર્ય શરૂ કરાયું છે. આ આડબંધનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ...
પવાર – બુધેલીયા તારને જીવંત કરવા ક્રેઈન અને વાહની ઓર લટકી કામ કરતાં કર્મીઓ, સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો પુન શરૂ કરવા PGVCL યુદ્ધના ધોરણે તાબડતોબ કામગીરી...
દેવરાજ બિપોરજોય વાવાઝોડા ખતરાના સમયે સિહોર ટાણા મહાવિર નગર પ્લોટ વિસ્તારમાં વસતા લોકોને નાસ્તા પાણી અને તેમના પશુઓને સલામતિ ના ભાગરૂપે મહાવિર નગર પ્રાથમિક શાળામાં આશ્રય...