પવાર સિંધી કેમ્પમાં પ્રાથમિક સુવિધાને લઇ વિરોધ, સમાજના સ્થાનિક આગેવાનોની નગરપાલિકા કચેરી ખાતે રજુઆત, રોડ-રસ્તા, ગટર ઉકરડા સફાઈ અને રખડતા ઢોર અને કરી રજુઆત સિહોર શહેરના...
કુવાડિયા મણીયાર પરિવાર આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો, ગામમાંથી વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, વાગડીયા દાદા અને જેતબાઈ...
બ્રિજેશ આવતીકાલે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉર્ષની થશે ઉજવણી, કમિટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ, ધર્મ પ્રેમી જનતાએ દર્શન લાભ લેવા અનુરોધ સિહોર તાલુકાના ગઢુલા ગામે...
પવાર સિહોર ખાતે તા.5એપ્રિલ 2023ના રોજ બ્રહ્મભટ્ટ સમાજના યુવા સ્વ.હિરેનભાઈ નટુભાઈ રાણાની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે આવતીકાલે શુક્રવારના રોજ સવારે 10 કલાકે સ્થળ ઓસવાલ જ્ઞાતિ વાડી (વાસડાવાળા...
કુવાડિયા સિહોરના મોટા સુરકા ગામના પંચાયત એરિયા કચોટીયા (ટીંબો) આવેલ નદી ઉપરના નાળાના કામમાં થતી ગેરરીતી અટકાવવા સ્થાનિક કાર્યકર દ્વારા રજૂઆતો થઈ છે રજુઆત કર્તા વીરેન્દ્રસિંહ...
દેવરાજ કર્ણાટકમાં કોંગ્રેસના નેતા દ્વારા બજરંગદળ પર પ્રતિબંધ મૂકવાના વાહિયાત નિવેદનને લઈને વિહિપ અને બજરંગ દળ ખફા હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા...
દેવરાજ નગર પાલિકા તંત્રની આબરૂની ધૂળ ધાણી ગટરોના પાણી ઉભરાવવાની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે, ગટરના ગંદા પાણી છેક ટાણા ચોકડી સુધી પહોંચ્યા સ્વચ્છતાની ડંફાસ...
પવાર સિહોરના પ્રગટેશ્વર રોડ ખાતે આવેલ માધવાનંદ આશ્રમ ખાતે સ્વામીશ્રી માધવાદાનંદજી મહારાજ,તથા સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ,સ્વામી શ્રી શિવોહંસાગરજી મહારાજ તથા શ્રીમહામંડલેશ્વર સ્વામીશ્રી, શ્રી જગદીશ્વરાનંદજી મહારાજ ના...
કુવાડિયા સિહોર પંથક સહિત જિલ્લામાં આવેલા ઈંટભઠ્ઠાને કરોડોનું નુકસાન ; ભઠ્ઠામાં મજુરી કરતા મજુરોની રોજગારી છીનવાઈ ભાવનગર જિલ્લામાં છેલ્લા 15-20 વર્ષથી કોઈને કોઈ રીતે આવતી કુદરતી...
પવાર સિહોર નગરપાલિકામાં કર્મનિષ્ઠ, ફરજનિષ્ઠા સાથે જવાબદારી સાંભળતા એવા શ્રી સંજયભાઈ ધીરજલાલ ત્રીવેદી સિહોર નગરપાલિકના ટેક્સ વિભાગમાં વેરા વસુલાત માટે ડૉર ટુ ડોર કલેક્શનની ફરજ બજાવે...