બ્રિજેશ ગોસ્વામી આ વિસ્તારમાં સતત માવઠા અને ખરાબ વાતાવરણના કારણે ખેતરોમાં ઉભા રવિ પાક જેમાં ઘઉં,ચણા, ધાણા,ડુંગળી જેવા પાકો ખરાબ થયા ; ખેડૂતો હવે સરકાર પાસે...
દેવરાજ સિહોર તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા અધિકારીને રૂબરૂ આવેદનપત્ર સુપ્રત કરી જણાવેલ છે કે, સતત ચાર પાંચ દિવસ સુધી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારોભાર નુકશાન...
બુધેલીયા સતત વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતા વધી : ઘઉં ચણા બાજરી અને લીંબુ પાકમાં નુકસાન થાય તેવી ભીતિ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી...
દેવરાજ ભારે પવનને કારણે ઉભા પાકનો સોથ વળી ગયો, ઉત્પાદન સાથે ગુણવત્તા બગડી જવાની ભીતી, સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ હવામાન...