Bhavnagar3 years ago
ભાવનગરની નિજાનંદ પરિવાર દ્વારા ભગવાન સત્યનારાયણની કથા દ્વારા દરિદ્વનારાયણ સુધી પહોંચવાની અનોખી સેવા
લોકોના દુઃખ દર્દ દૂર કરવાં માટે વ્યક્તિએ વ્યક્તિએ અને સંસ્થાએ સંસ્થાએ જુદી રીતે પ્રયાસ થતાં હોય છે. કોઇ એક પાસેથી મેળવી બીજા પાસે પહોંચતું કરવાની સેવા...