કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આજે સવારે 4 વાગ્યે જમાલપુર વિસ્તારમાં રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં ‘મંગલા આરતી’માં ભાગ લીધો હતો. ગૃહમંત્રી...
કુવાડિયા જીતુભાઇ વાઘાણી, વિભાવરીબેન દવે, ભારતીબેન શિયાળ, રાજેન્દ્રસિંહ રાણા, કિર્તીબેન દાણીધારીયા ઉપસ્થિત રહેશે : ૧૦૦ ટ્રક, ૨૦ ટ્રેકટર, હાથી – ધોડા, રાસ મંડળીઓ જોડાશે દેશની ત્રીજા...
દેવરાજ પવાર રથયાત્રા દરમિયાન 1 DYSP 2 PI, 1 PSI, ઉપરાંત 80 પોલીસ, હોમગાર્ડ-TRB, 15 SRP સહિત કુલ 160નો બંદોબસ્ત રહેશે તૈનાત : તાલુકામાં નાના-મોટી ત્રણ...
કુવાડિયા એસપી , ડીવાયએસપી સહિતના લોકો જોડાયા, વ્રજ- ફાયર-એમ્બ્યુલન્સ તથા દૂરબીન સાથેના જવાનો પણ જોડાયા, પોલીસના ત્રીજી આંખ સમાન નેત્ર થી પોલીસ રાખશે બાઝ નજર. આવતીકાલે...
રથયાત્રા પૂર્વે સોશ્યલ મીડિયા પર સિહોર પોલીસની ‘બાઝનજર’: ગૂગલ પર કયો શબ્દ કેટલી વાર સર્ચ થયો તેના પર વૉચ, પોલીસની ટેકનીકલ ટિમ કામે લગાડી દેવાઇ :...
પવાર અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા, વાહન ચેકીંગ, સઘન પેટ્રોલિંગ,...
પવત સિહોરના ઠાકરદ્વારાથી 20 જૂને સવારે 8 વાગ્યે નીકળનારી રથયાત્રા માટે પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. રથયાત્રામાં...