રક્ષા મંત્રી રાજનાથ સિંહ નાઈજીરિયાના ત્રણ દિવસના પ્રવાસે જશે. તેઓ 28 થી 30 મે દરમિયાન પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજીરીયા જવા રવાના થશે. તેઓ નાઈજીરીયાના નવા ચૂંટાયેલા...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમર્પિત કાર્યને કારણે ભારતમાં સાંસ્કૃતિક પુનરુજ્જીવનનો યુગ આવ્યો છે. સાંસ્કૃતિક સુરક્ષા સરહદની સુરક્ષા જેટલી...