Bhavnagar3 years ago
પાલીતાણામાં તોડફોડના મામલે જૈન સમાજમાં ભારે આક્રોશ ; વિરમગામ જૈન સમાજ દ્વારા વિશાળ રેલી અને આવેદપત્ર
દેવરાજ વિરમગામ સમસ્ત જૈન સમાજ દ્વારા જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણા મુકામે તાજેતરમાં રોહીશાળામાં આવેલા જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનના ચરણ પાદુકા તેમજ રોહીશાળામાં અસામાજિક તત્વો દ્વારા...