વિશાલ સાગઠિયા ગારીયાધાર એસબીઆઈ બેન્કમાં નોકરી કરતા નવીનકુમાર રઘુવીર કુમાર સૈનિ તા.17.06.2022 સે ગારીયાધાર થી આવી રહ્યા હતા ત્યારે પાલીતાણાના રાણપરડા ગામ નજીક અજાણ્યા ઇસમો દ્વારા...
કુવાડિયા ઇફકો દ્વારા નેનો યુરિયા ઉત્પાદન થકી વિદેશી આયાત પર નિર્ભર નહી રહેવું પડે : ઇટ્ટકો મેનેજિંગ ડિરેક્ટર ડો . ઉદય શંકર અવસ્થી પાલીતાણામાં સતુઆબાબા વિધાસંકુલ...
કુવાડિયા ભૌતિક સુવિધાઓ સાથે આદર્શ ગામની વ્યાખ્યામાં આદર્શ જીવન રહેલું છે : કેન્દ્રીય મંત્રી ડો . મનસુખભાઇ માંડવીયા પાલીતાણા તાલુકાના ખાખરીયા સાંસદ આદર્શ ગ્રામ તરીકે કેન્દ્રીય...
દેવરાજ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચિત સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. મારામારીના કેસમાં 72 દિવસ જેલમાં રહ્યા બાદ ગઈકાલે તેમનો પ્રથમ ડાયરો...
વિશાલ સાગઠીયા સમગ્ર વિશ્વમાં જૈન સમુદાયના સૌથી મોટા અને બીજા ક્રમના તિર્થક્ષેત્ર એવા પાલીતાણા ખાતે આજરોજ ફાગણસુદ તેરસની પરંપરાગત છ ગાઉની યાત્રા-મેળો યોજાયો હતો. જૈનોમાં આ...
મિલન કુવાડિયા પાલિતાણાના હણોલ ગામ ખાતે હેલિકોપ્ટર ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે ; ભાવનગર એરપોર્ટના વિકાસ અને કનેક્ટીવીટી વધારવા એડવાઈઝ કમિટીની બેઠકમાં થઈ સક્રિય ચર્ચા ભાવનગર એરોડ્રામ...
પવાર ગઈકાલ તા.5મીના ફાગણ સુદ તેરસ હતી. આ દિવસે પાલીતાણામાં છ ગાઉની જાત્રા થાય છે. તેનું ધાર્મિક મહત્વ અને ઈતિહાસ નીચે મુજબ છે. ફાગણ સુદ તેરસએ...
દેવરાજ ગઈકાલે રાત્રીના સમયે લાગી હતી આગ ; સિહોર, સહિત મહુવા, તળાજા, અલંગ, ગારીયાધાર અને ભાવનગર ફાયરવિભાગની ટીમોએ માંડ માંડ કાબુ મેળવ્યો પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના...
પવાર રવિવારે શત્રુંજય તીર્થની છ ગાઉની યાત્રામાં : છ ગાઉની યાત્રાની વ્યવસ્થામાં 1000 યુવાનોની ફોજ જોડાશે : શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આગામી તા. પના રવિવારના પાલીતાણા...
દેવરાજ પાલીતાણા: સિધ્ધાંચલના વાસી, વિમલાચલના વાસી, જિનજી પ્યારા.. આદિનાથને વંદન અમારા આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ : દરેક ધર્મશાળા હાઉસફુલ : ભાવિકોનો ઉત્સાહ ચરમસીમાએ...