ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે મોરબીમાં બ્રિજ તૂટી પડવાના બનાવમાં તૈનાત ત્રણ સુરક્ષાકર્મીઓની જામીન અરજીને મંજૂર કરી હતી. ગત વર્ષે 30 ઓક્ટોબરે મોરબીમાં બ્રિટિશ કાર્પેટ બ્રિજ ધરાશાયી થતાં...
કાર્યાલય ઓરેવા કંપનીએ ચુકવવું પડશે વળતર : હાઇકોર્ટનો વચગાળાનો આદેશ : ઓરેવા કંપનીની ‘ઓફર’ કોર્ટે ફગાવી : હાઇકોર્ટ પહોંચેલા પરિવારોની આંખો ભરાઇ આવી : ન્યાય માંગવા...
મેજિસ્ટ્રેટ કોર્ટે 30 ઓક્ટોબર, 2022ના રોજ બનેલી ઘટના અંગે જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જારી કરી દીધું છે. પટેલની આગોતરા જામીન અરજી પર 1 ફેબ્રુઆરીએ સુનાવણી...
ગુજરાત પોલીસે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ માટે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં...
મિલન કુવાડિયા ટેન્ડર વગર અજંતા કંપનીને કેમ કોન્ટ્રાકટ આપી દીધો? : માત્ર દોઢ પેઇજમાં સમજૂતી કેવી રીતે કરી લીધી? : રાજ્ય સરકારની ઉદારતાથી આ કામ આપવામાં...
ગુજરાતના મોરબી જિલ્લામાં કેબલ બ્રિજ ધરાશાયી થતાં સેંકડો લોકોના મોત થયા છે. આમાં ઘણા લોકોએ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો અને ઘણા પરિવારોએ પોતાના બાળકો ગુમાવવા પડ્યા....
આજે રાજ્યવ્યાપી શોકના પગલે ભાવનગરમાં BMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવનગરના મોતીબાગ ટાઉનહૉલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં...
મોરબી જિલ્લામાં સર્જાયેલી પુલ દુર્ઘટના બાદ રાજ્યમાં આજે રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે સાંજે PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં...
ગતરોજ મોરબીમાં બનેલી દુર્ધટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોને વ્યથિત કર્યા છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને રાજસ્થાનની ત્રણ દિવસની મુલાકાતે છે. દરમિયાન, રવિવારે ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ તૂટી પડતા 132 લોકોના મોત થયા હતા....