કુવાડિયા ગુજરાતનો દરિયા કિનારો અત્યારે બિપરજોય નામક વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. વેરાવળ પોરબંદર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. મોરારીબાપુની...
પવાર શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્રતિષ્ઠાન દ્વારા ભાવનગરમાં યોજાયો સન્માન કાર્યક્રમ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્રતિષ્ઠાન દ્વારા ભાવનગરમાં યોજાયેલ સન્માન કાર્યક્રમમાં આશીર્વચન આપતા શ્રી મોરારિબાપુએ સન્માનિત...
કુવાડિયા પૂ.મોરારિબાપુના હસ્તે માંગલ શક્તિ એવોર્ડ અપાશે, મંગળવારે 27મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે ભગુડા ગામે માંગલધામના આંગણે માં માંગલ માં નો 27 મો પાટોત્સવ ધામધુમથી ઉજવાશે આ...
પવાર એ શ્લોક મુજબ કવિ મનિષી, દૃષ્ટા, સાક્ષી, દ્રઢ વિવેકી અને વિદ્યા વિલાસી હોવો જોઈએ – શ્રી મોરારિબાપુ કાગધામ મજાદર ખાતે ‘કાગ સન્માન’ સાથે કાર્યક્રમ ‘કાગને...
કુવાડિયા ગત બે દિવસોથી તુર્કી, સીરિયા અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભૂકંપના કંપાવનારા સમાચારો મળી રહ્યા છે જેનાથી વિશ્વ સ્તબ્ધ બન્યું છે. પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો અનુસાર...
મુકેશ પંડિત દેહાણ્ય જગ્યાના કેન્દ્રમાં છે, ભજન, ભરોસો, ભાગવત લક્ષણ અને ભીની આંખો – શ્રી મોરારિબાપુ સેંજળ ખાતે સિહોરની શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યાને પૂજ્ય...
પવાર ગઈકાલે ભારતના પડોશી દેશ નેપાલ ખાતે એક અત્યંત દુઃખદ વિમાની દુર્ઘટના થવા પામી હતી જેમાં ૭૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. મળેલા અહેવાલ અનુસાર પાંચ...
દેવરાજ ગઈકાલે વહેલી સવારે નવસારીના નેશનલ હાઈવે પર એક અત્યંત કરુણ અને દુઃખદ અકસ્માત થયો હતો. અમદાવાદથી વલસાડ તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓની કારનો એક બસ સાથે...
કુવાડિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને પૂ.મોરારિબાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. પૂ.મોરારિબાપુએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું...
પવાર 29 ડિસેમ્બર, 2022એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારની માહિતી મળતાં...