National3 years ago
કૃષ્ણ જન્મભૂમિ નજીક અતિક્રમણ હટાવવા પર પ્રતિબંધ, યથાસ્થિતિ જાળવવા SCનો આદેશ
કૃષ્ણ જન્મસ્થાન પાસે નાઈ બસ્તીમાં રેલવેની જમીન પર અતિક્રમણ કરનારાઓના ઘરો પર ચાલી રહેલા જેસીબી અભિયાન સામે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ...