વૈદિક જ્યોતિષમાં રાહુ-કેતુને છાયા અને પાપી ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે. આ જ કારણ છે કે રાહુ-કેતુના નામથી લોકો ડરી જાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં...
દિવાળી હિન્દૂ ધર્મના સૌથી પ્રમુખ તહેવારમાંથી એક છે. પાંચ દિવસના પર્વની શરૂઆત ધનતેરસ સાથે થાય છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે સોમવારે ઉજવવામાં આવશે. ધનતેરસના...