અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીના સર્વે પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કોર્ટે ગુરુવારે સંભળાવેલા તેના ચુકાદામાં કહ્યું કે ન્યાયના હિતમાં વૈજ્ઞાનિક સર્વેને મંજૂરી આપવી જરૂરી છે. ચીફ જસ્ટિસ...
ચક્રવાત ‘બિપરજોય’એ 1.33 લાખ હેક્ટર વિસ્તારને અસર કરી છે અને ગુજરાતમાં કૃષિ અને બાગાયતી પાકોને કુલ 1212.50 કરોડ રૂપિયાના આર્થિક નુકસાનનો અંદાજ છે, એમ કેન્દ્રીય પ્રધાન...
મેથીનું નામ સાંભળતા જ મનમાં બે જ વાત આવે છે, એક ડાયાબિટીસ અને બીજી લાંબા વાળ માટે તેનો ઉપયોગ. પરંતુ સમજવા જેવી વાત એ છે કે...
પવાર સિહોર પોલીસની ટીમે શહેરના ગૌતમેશ્વર પાસેથી ચોરી કરીને ફેરવતા બાઈક સાથે એક શખ્સની ધડપકડ કરી છે એ સાથે શહેરમાંથી ચોરી થયેલ બાઈકનો ભેદ ઉકેલ્યો છે....
કુવાડીયા ભાવનગર વાઘાવાડી વિસ્તારમાં માધવહિલ બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી થયા બાદ રહીરહીને તંત્ર કુંભકર્ણની નીંદ્રામાંથી જાગ્યુ છે અને હવે એક મહિલાના મોત બાદ મનપા કમિશનરે બિલ્ડિંગ...
મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા તાજેતરમાં રૂ. 33,00 કરોડનું બેકસ્ટોપ ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ બેકસ્ટોપ ફંડને કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ...
કુવાડીયા ભાવનગરના વાઘાવાડી વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહે જણાવ્યુ છે કે પાલિકા માત્ર નોટિસ...
મિલન કુવાડિયા અચાનક ગેલેરીનો હિસ્સો તુટતા નાસભાગ મચી: ફાયર બ્રિગેડની મદદથી 12 લોકોનું રેસ્કર્યું :108 એમ્બ્યુલન્સો ઘટના સ્થળે દોડી : પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બંદોબસ્ત...
પવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-2 ના 15 ઓગષ્ટ કે પછી 2 ઓકટોબરથી શરૂ થશે. રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતથી પ્રારંભ થશે...
પવાર સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે ટેમ્પલ બેલના ધાંધીયા, ટેમ્પલ બેલ અનિયમીત આવતા લોકોની પરેશાની વધી સિહોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે...