પવાર જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન દરમ્યાન હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફટન્ટ શ્રી ઇંદ્રજીતસિંહ ગોહિલના પરીવારજનોનું સન્માન, મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત સોનગઢ ખાતે શીલાફલકમનુ અનાવરણ...
જેમ નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે, તેવી જ રીતે રાત્રિભોજન પણ છે. આ બંને ભોજનનો તમારા સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે, ખાસ કરીને જો...
પવાર સિહોર તાલુકાના બોરડી ગામે અમૃત સરોવરના કિનારે સિહોર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા કરણસિંહ મોરીની વિશેષ ઉપસ્થિતિમાં ગામ લોકો દ્વારા પ્રભાત ફેરી, તિરંગા યાત્રા યોજી ધ્વજવંદન...
પવાર સિહોરના આંબલા ખાતે તાલુકા કક્ષાના સિંહ દિવસની ઉજવણી વિશ્વ સિંહ દિવસ પ્રસંગે આંબલા ગામે કેન્દ્રવર્તી શાળા ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સિંહ એ પ્રાણી નહિ પણ...
કુવાડીયા 11 ઓગષ્ટે મચ્છુ-2 ડેમ તૂટતા મોરબીનો નકશો ભૂંસાઇ ગયો હતો : સાચો મૃત્યુ આંક કોઇ દિવસ બહાર ન આવ્યો. મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે...
બરફવાળા ભાવનગર સહીત રાજયનાં મહેસુલી કારકુન-તલાટીઓની જીલ્લાફેર બદલી કરવા માટે રાજકોટ સહીત રાજયભરનાં કલેકટરો પાસેથી રાજયના મહેસુલ વિભાગના સંયુકત સચીવ સચીન પટવર્ધન દ્વારા વિગતો મંગાવવામાં આવી...
કુવાડીયા આદિવાસી ભોજનની પ્રશંસા કરતા કહ્યું કે, સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન ભરાયું નથી વિશ્વ આદિવાસી દિવસની રાજય કક્ષાની ઉજવણી અને ‘મારી માટી મારો...
પવાર સિહોર ના રાજકીય તેમજ સામાજીક આગેવાન ભરતભાઈ મલુકા ઉતર્યા મેદાને પાલિકા દ્વારા જે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ તેમજ ફાયર વિભાગ બાઉઝર માં તોતિંગ ભાવ વધારા ને...
વાસ્તુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા અને નકારાત્મક ઉર્જાનો નાશ કરવા પર ભાર મૂકે છે. વાસ્તુમાં આવા અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે...
હવાઈ ટાપુઓમાં જંગલમાં લાગેલી આગના કારણે મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે. હવાઈ ટાપુ પર જંગલમાં લાગેલી આગથી લહેના શહેર સંપૂર્ણપણે રાખ થઈ ગયું છે. માયુ...