કાર્યાલય સરકારનો એવો વિકાસ કે સિહોર નગરપાલિકાની સફાઈ કામદારની ભરતીમાં પ્રમુખ ઉપ પ્રમુખના ભાઈ ભાણેજ ને OBC ક્વોટાના નામે સફાઈ કામદાર તરીકે ભરતી કરાવવી પડી પરંતુ...
Pvar સેંજળ ખાતે શ્રી મોરારિબાપુના હસ્તે શ્રી જીણારામજી મહારાજને અર્પણ કરાશે, શ્રી મોરારિબાપુ પ્રેરિત દર વર્ષે અપાતાં પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સન્માન વંદના આ વર્ષે શ્રી કોયા...
બરફવાળા ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. પ્રશાંત જીલોવા આજે સિહોર તાલુકાના મનરેગા યોજનામાં ચાલુ કામોની સાઈટ વિઝિટમાં નીકળા હતા. તે દરમિયાન પાંચ તલાવડા-ધોળા રોડ પર રસ્તામાં...
મિલન કુવાડિયા સિહોરના લડાયક નેતા મુકેશ જાની હવે આપણી વચ્ચે નથી રહ્યા ; અચાનક જીવનદીપ ગયો સમગ્ર સિહોરમાં શોકનો સાગર, શહેરે એક પ્રતિભાવંત નેતા ગુમાવ્યા, ઘેરા...
પવાર ભાજપને 156 સીટ જીતાડીને યુવા વર્ગે મોટી ભુલ કરી : હવે નાગરિક તરીકે લડત ચલાવવાની જાહેરાત પેપરકાંડના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહયા છે તેવા સમયે...
પવાર ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા સિહોર હનુમાનધારા ખાતે વિવિધ આયોજનો, પૂજન કીર્તન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે સિહોરમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતી મહોત્સવ ધામધૂમથી...
પવાર ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં મેડિકલ પ્રેક્ટિશનરની ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરી જિંદગી સાથે ચેડાં કરી તેઓ પાસેથી પૈસાની ઉઘરાવી ઠગાઈ કરતો બોગસ ડોક્ટરને...
Pvar ગુજરાતમાંથી એકમાત્ર રાજુભાઈને સન્માનીત કરાતા ભાવનગર જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું જેસર તાલુકાના ઈટીયા ગામના વતની રાજુભાઈ રામભાઈ ભુવા ૧૯ વર્ષની ઉંમરથી એટલે કે છેલ્લા...
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મના મોટાભાગના લોકોના ઘરમાં તુલસીનો છોડ ચોક્કસપણે લગાવવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ તુલસીના છોડને અન્ય છોડ કરતાં...
ફરવાના શોખીન મોટાભાગના લોકો બીચ પર જવાનું પસંદ કરે છે. બીચ પર જવાનું વિચારતા જ મોટાભાગના લોકોના મગજમાં ગોવાનું નામ સૌથી પહેલા આવે છે. જો કે,...