દેવરાજ ભાવનગર મોઢ વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા ધોરણ 12 પાસ (સામાન્ય પ્રવાહ, સાયન્સ પ્રવાહ ), સ્નાતક, અનુસ્નાતક કોઈપણ ફેકલ્ટીના (ટકાવારી નું મહત્વ નથી પાસ હોવું જરૂરી...
બરફવાળા ભાવનગરના ચકચારી ડમીકાંડ બાદ બહાર આવેલ તોડ કાંડમાં પોલીસે આજે યુવરાજસિંહ જાડેજા ના સાળા કાનભા ગોહિલ પાસેથી રૂ.38 લાખ રિકવર કર્યા હોવાનું જાણવા મળેલ છે....
દેવરાજ હવન, યજ્ઞ, ડાક ડમરુ, આખ્યાન સહિતના કાર્યક્રમો યોજશે, આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો. સિહોરના હનુમાન ધારા પાસે આવેલ રામદેવપીર મિત્ર મંડળ દ્વારા રામદેવપીર બાપાની...
બરફવાળા યુવરાજસિંહના સાળા પાસેથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા ; યુવરાજસિંહ પર તળાજાના યુવકનો બળજબરીથી વીડિયો ઉતારવાનો આરોપ ગુજરાતમાં પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે વિદ્યાર્થી નેતા...
પવાર પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાના અધ્યક્ષ સ્થાન અને મામલતદાર જોગસિંહ દરબારની ઉપસ્થિતિમાં સિહોર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન થયું, 90 જેટલા પ્રશ્નો રજૂ થયા, મોટાભાગના પ્રશ્નોનું સ્થળ...
બરફવાળા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છની પણ 15 હજાર જેટલી બોગસ પેઢીઓ તંત્રના રડારમાં : કૌભાંડ કરી સરકારી નાણા ચાઉં કરી જનારાની તૈયાર થતી યાદી : ટુંકમાં જ...
જશ જોષી ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણા, હરૂભાઇ ગોંડલિયા, અમોહ શાહ, ભરતસિંહ ગોહિલ, ભાજપના મહિલા નેતા આરતી જાેશી, સુરેશ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા ;...
નેપાળમાં સોમવારે (24 એપ્રિલ) કાઠમંડુ એરપોર્ટથી દુબઈ જતા ફ્લાય દુબઈ એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગી હતી. જે બાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નેપાળની સિવિલ એવિએશન...
બરફવાળા ડમી કાંડનો રેલો લંબાઈ તેવી શકયતા, તપાસનો દોર લંબાશે, ડમી કાંડમાં વધુ કડાકા ભડાકા થવાના એંધાણ ચકચારી ડમીકાંડની તપાસ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે....
પવાર આજરોજ ભાવનગર માહિતી કચેરી દ્વારા સ્વાગત સપ્તાહ અંતર્ગતરાજ્ય સરકારની ૧૦૦ દિવસની કામગીરી અંગેની માહિતી પુસ્તીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માહિતી પુસ્તીકા વિતરણનો મુખ્ય હેતુ...