સલીમ બરફવાળા સૌથી મોટો ખુલાસો રોડ બન્યા પછી ભુતા શેરીમાં રહેતા તમામ પરિવારો પાણી માટે ટળવળતા હતા, અનેક રજુઆતો છતાં કોઈએ ધ્યાને ન લીધું, જોકે અહીં...
પવાર સિહોરના જાંબાળા ગામે જાહેર રોડ પર PGVCL ફ્યુઝની ખુલ્લી પેટી હતી. જે ઘાતક સાબિત થતી હતી. જે અંગે કોંગ્રેસ આગેવાન અને જાંબાળા ગામના અગ્રણી અશોક...
બરફવાળા ગુજરાતમાં ચાલી રહેલા ડમીકાંડની તપાસમાં ભાવનગર પોલીસે ઝંપલાવતા અનેક ખુલાસા થયા છે. ત્યારે આ મામલે ફરિયાદમાં કુલ 36 આરોપીના નામ જોગ ગુનો નોંધી તપાસ શરૂ...
જો તમે આલ્કોહોલનું સેવન કરતા હોવ તો કેટલીક ખાદ્ય ચીજો ખાવી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે તમારે દારૂ સાથે શું ખાવું...
કુવાડિયા એબીસીડી, ઘડિયા, સંસ્કૃત મંત્રો સાથે લખતા વાચતા શીખ્યા, ભાવનગરમાં 7 વિદ્યાર્થીથી શરૂ થયેલ અલાયદી રાત્રી શાળામાં હાલ 34 ભાઈબંધ અભ્યાસ સાથે પગભર થવાની તાલીમ મેળવે...
Pvat આવું પાણી પી ને માંદગી ન આવે તો જ નવાઇ, જે પાણી વાપરવામાં પણ ન ચાલે તેવું પીવા માટે અપાય છે, દુષિત પાણીના વિતરણથી લોકોના...
નિલેશ આહીર ખાંભા ગામના વશરામભાઈ બુધેલીયા માલઢોર ચરાવી તેમના ગામ ખાંભા પરત ફરતા હતા તે વેળાએ ઉમરાળાના ડેડકડી ગામ નજીકની ટ્રકે હડફેટ લેતા ઘટના સ્થળે મોતને...
Pvar સિહોર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 493 આવાસોનું ઇલોકાર્પણ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની...
કુવાડિયા ધારાસભ્ય જીતુભાઇ વાઘણીએ અમરેલીના દેવરાજીયાની ગામની મુલાકાત લીધી, ગ્રામજનો એકઠા થયા, બરફના ગોળાની લારી પર ગોળા બનાવ્યા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પુર્વ શિક્ષણ મંત્રી જીતુ...
બરફવાળા ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા 1024 આવાસોત્સવ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી સમગ્ર ગુજરાતના કુલ રૂ.2452 કરોડ રુપિયાના...