પવાર – બુધેલીયા તારને જીવંત કરવા ક્રેઈન અને વાહની ઓર લટકી કામ કરતાં કર્મીઓ, સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો પુન શરૂ કરવા PGVCL યુદ્ધના ધોરણે તાબડતોબ કામગીરી...
મ્યાનમારમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. જો કે...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે વિશ્વને પોતાનું બનાવતા શીખો અને વિશ્વના બનતા પણ શીખો. કોળી-બંગલો બનાવતા પહેલા બાળકોને સંસ્કારી અને સદાચારી બનાવો. બાળકોને સારું અને સારું...
જ્યારે પણ તમે 18 વર્ષની ઉંમરને પાર કરો ત્યારે તમે વિલ બનાવી શકો છો. જો તમારી પાસે મિલકત અથવા કોઈ જીવન વીમો હોય, તો તમે વિલ...
ઓનલાઈન ડેસ્ક. રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તેલંગાણાના ‘હરિથ ઉત્સવમ’માં ભાગ લેશે અને ત્યારબાદ સોમવારે રંગા રેડ્ડી જિલ્લાના થુમ્માલુરુ ખાતે જાહેર સભાને સંબોધશે. અધિકારીઓએ જણાવ્યું હતું...
કુવાડિયા યુવા વર્ગમાં પ્રવર્તિ રહેલો ભારે ઉત્સાહ, ચોમેર જય જય જગન્નાથનો નાદ ગૂંજી ઉઠશે, મંગળવારે અષાઢી બીજે શહેરમાં વિવિધ મનોહર થીમ પર આધારિત રથયાત્રા પરંપરાગત રાજમાર્ગો...
રઘુવીર મકવાણા અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઢડામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા ; એસપી...
દેવરાજ બિપોરજોય વાવાઝોડા ખતરાના સમયે સિહોર ટાણા મહાવિર નગર પ્લોટ વિસ્તારમાં વસતા લોકોને નાસ્તા પાણી અને તેમના પશુઓને સલામતિ ના ભાગરૂપે મહાવિર નગર પ્રાથમિક શાળામાં આશ્રય...
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં અનેક મોસમી ફળો અને શાકભાજી મળી રહે છે. આ ઋતુમાં, લોકો સૂર્ય અને કાળઝાળ ગરમીથી પોતાને બચાવવા માટે તેમના આહારથી...
Pvat સિહોર કે સિતારે આયોજિત સૂર સાનિધ્યનો સુપર્બ કાર્યક્રમ યોજાયો, સિહોર કે સિતારેના કલાકારોએ જમાવટ પાડી દીધી ગઇકાલની રાત સિહોર સૂરના સાનિધ્યમાં લપેટાઇ ગઈ હતી, સિહોર...