પવાર પૈગમ્બર સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીદાર સહિત ૭૨ શહીદોની યાદમાં મનાવાશે મહોર્રમ માસ તાજીયાનું નિર્માણ : થોડા દિવસ પછી મહોર્રમ માસ શરૂ...
Pvar સમસ્ત સિંધી સમાજમાં પ્રવર્તિ રહેલો અપૂર્વ હર્ષોલ્લાસ, 40 દિવસ સુધી વ્રતધારકો આકરા નિયમોના ચુસ્ત પાલન સાથે વ્રત કરશે સિહોર શહેર અને જિલ્લાભરમાં આજથી તા.૧૩ જુલાઈને...
આજના સમયમાં મહિલાઓમાં PCOS અને PCODની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જેની પાછળનું સૌથી મોટું કારણ ખરાબ દિનચર્યા, ભોજનમાં ખલેલ અને વધુ પડતો તણાવ માનવામાં આવે...
કુવાડીયા ગૌતમેશ્વર રોડ પર અડચણરૂપ ઝાડ હટાવવાની કામગીરી શરૂ થતા રાહતની લાગણી, પ્રજાભિમુખ શંખનાદ સમાચારોની વધુ એક અસર, શ્રાવણ માસ પૂર્વે તંત્રવાહકોએ માર્ગનું જરૂરી સમારકામ હાથ...
બ્રિજેશ ગ્રામજનો દ્વારા રજુઆત : તળાજા તાલુકાના નાની માંડવાળી ગામને સિહોર તાલુકાના વરલ સાથે જોડતા અંદાજે ૧.૫ કિમી કાચા રસ્તાને હાલમાં ગુજરાત સરકાર દ્વારા નવો બનાવવામા...
જો તમે પણ Google Payનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ભારતીય યુઝર્સ માટે Google Pay દ્વારા UPI લાઇટ સુવિધા શરૂ કરવામાં...
કુવાડીયા આવતીકાલે ચાણોદ ખાતે અંતિમ દર્શન બાદ અશ્રુભીની આખે ભક્તો અંતિમવિધિ કરશે સિહોરના દેવગાણા ગામે આવેલ ડુંગરવાળા ખોડિયાર માતાજી મંદિરના મહંત પુજય ધરમદાસ બાપાને આજે હૃદયરોગ...
સુખ અને સમૃદ્ધિ માટે વાસ્તુશાસ્ત્રમાં અનેક પ્રકારના નિયમો આપવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે....
ભારતના સૌથી મોટા રાજ્યોમાં સમાવિષ્ટ મધ્યપ્રદેશને ભારતનું હૃદય કહેવામાં આવે છે. મધ્યપ્રદેશમાં દરરોજ લાખોની સંખ્યામાં દેશી અને વિદેશી પ્રવાસીઓ ફરવા માટે આવતા રહે છે. મધ્યપ્રદેશની રાજધાની...
સ્માર્ટફોન બ્રાન્ડ રેડમીએ ભારતમાં પોતાનો નવો ફોન Redmi 12 લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ ફોન ભારતમાં 1લી ઓગસ્ટે લોન્ચ થશે. Xiaomi સબ-બ્રાન્ડે સોમવારે તેના...