બ્રિજેશ શેત્રુંજી ડેમની જળસપાટી હાલ ૩૦.૭ ફૂટ પર પહોચી, ડેમ હાલ તેની ક્ષમતા નો ૮૦% ભરાય ગયો છે, ડેમ ગમે ત્યારે તેની છલક સપાટી સુધી પહોચી...
Pvaar પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં લોક વિદ્યાલય વાળુકડ સંસ્થામાં વીદ્યાર્થિનીનું મોત થયાના પાંચ મહિના થવા છતાં પણ મોતનું કારણ સામે આવ્યું નથી. પોતાની ઊંચાઈ કરતાં પણ...
કુવાડિયા સિહોર પૌરાણિક ઇતિહાસ સાચવીને બેઠું છે, બ્રહ્મકુંડ તેના પૌરાણિક ઇતિહાસ અને સ્થાપત્યકલાથી મશહૂર છે, બ્રહ્મકુંડની કોતરણી જોનારા આજે પણ દંગ રહી જાય છે, અહીં નીરવ...
પવાર આજના સમયમાં ખેડૂતો પોતાના ખેતરમાં અલગ-અલગ પ્રયોગો કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ત્યારે ભાવનગરના એક ગામના ખેડૂતો માત્ર નવ વીઘા જમીનમાં ઇઝરાયલી ખારેકની...
શાકાહારી લોકોમાં ફણગાવેલા અનાજ એટલે કે સ્પ્રાઉટ્સને પ્રોટીનનો તંદુરસ્ત વિકલ્પ માનવામાં આવે છે. આ નાના ફણગાવેલા બીજમાં વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે, તેથી...
કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જેને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આમાંથી એક તુલસીનો છોડ છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે...
વરસાદના દિવસોમાં ફરવા જવાની મજા જ કંઈક અલગ હોય છે. ચોમાસું એક માત્ર ઋતુ છે જે પ્રકૃતિની સુંદરતામાં વધારો કરે છે. આ જ કારણ છે કે...
ઈમેલ ટેક્નોલોજી આજે આપણે જાણીએ છીએ તે ખૂબ જ જૂની છે અને વર્ષોથી લગભગ દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે. આજે પણ જ્યારે પણ કોઈને ઓફિશિયલ...
મધ વિશે તમામ લોકો જાણતા જ હશે. બાળપણથી સાંભળ્યું છે કે, મધ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. મધનું સેવન કરવાથી અનેક બિમારીઓ દૂર થાય છે....
દેશભરમાં થઈ રહેલા મુશળધાર વરસાદથી દરેક વ્યક્તિ ચિંતિત છે. જો કે વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો...