કુવાડિયા ૨૨મી જૂને ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે : લોકસભાની ચૂંટણીને લઇ રણનીતિ ઘડવમાં આવશે, તમામ સીનીયર નેતાઓને હાઈ કમાંડનુ તેડુ, રણનીતિ-સંગઠન મામલે...
બરફવાળા ડીસા માર્કેટ યાર્ડ ખાતે એક જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાયા : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પક્ષમાં તેમનું સ્વાગત કર્યું :ગોવાભાઈ રબારી 7 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે વિશ્વને પોતાનું બનાવતા શીખો અને વિશ્વના બનતા પણ શીખો. કોળી-બંગલો બનાવતા પહેલા બાળકોને સંસ્કારી અને સદાચારી બનાવો. બાળકોને સારું અને સારું...
મિલન કુવાડિયા શક્તિસિંહ ગોહિલ આજે પ્રદેશ કોંગ્રસ પ્રમુખનો આ કારણે ન સંભાળ્યો કાર્યભાર… કોંગ્રેસના નેતાઓને એકમંચ પર લાવી એકતાનો સંકેત આપ્યો નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે...
કુવાડિયા હજારોની સંખ્યામાં સેંકડો કાર્યકરો પદગ્રહણ સમારોહમાં જોડાયા, કોંગ્રેસમાં નવોજોમ જુસ્સો, રાહુલ ગાંધીના જન્મદિને કાર્યભાર સંભાળશે, શક્તિસિંહ ગોહિલ સોમવારે ભગવાન જગન્નાથનો આશિર્વાદ મેળવશે, શક્તિસિંહને આવકારવા આખા...
ગુજરાતના જૂનાગઢમાં હિંસા બાદ તણાવ યથાવત છે. શહેરમાં પોલીસની અનેક ટુકડીઓ પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર 174 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ...
પવાર બેના મોત : ૨૩ને ઇજા : ૧૦૦૦ ગામોમાં અંધારપટ : ૧૫૦૦ વૃક્ષો જમીનદોસ્ત : ૫૧૦૦ જેટલા વીજ પોલ ધરાશાયી : ગુજરાતે નિહાળ્યું ‘બિપરજોય’નું રૌદ્ર સ્વરૂપ...
કુવાડિયા કાલે ‘કયામત’નો દિવસ ! વાવાઝોડુ ત્રાટકશે : રાજ્યમાં સૈન્યએ મોરચો સંભાળ્યો : કચ્છ – દ્વારકા – જામનગર જિલ્લા ઉપર સૌથી વધુ ખતરો : વાવાઝોડુ ૧૬૫...
પ્રશાસને અત્યાર સુધીમાં વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 27,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડ્યા છે કારણ કે ચક્રવાત ‘બિપરજોય’ ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ જિલ્લામાં જખાઉ બંદર નજીક લેન્ડફોલ કરે...
કુવાડિયા આપણને કાયમ એક પ્રશ્ન મનમાં હોઈ છે કે કેવી રીતે અપાય છે વાવાઝોડાના ભયસૂચક સિગ્નલ, તેમજ કેટલા સિગ્નલ હોઈ છે, અને બધાનો અર્થ શું થતો...