Sihor2 years ago
તુર્કી અને સિરીયાના ભૂકંપગ્રસ્તોને પૂજ્ય મોરારીબાપુ તરફથી રૂા.25 લાખની સહાય
કુવાડિયા ગત બે દિવસોથી તુર્કી, સીરિયા અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભૂકંપના કંપાવનારા સમાચારો મળી રહ્યા છે જેનાથી વિશ્વ સ્તબ્ધ બન્યું છે. પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો અનુસાર...