ચક્રવાતી તોફાન બિપરજોયે ગુજરાતમાં ભારે તબાહી મચાવી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે બુધવારે વિધાનસભાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જૂનમાં ચક્રવાત બિપરજોયથી થયેલા નુકસાન માટે કેન્દ્ર...
ચક્રવાત બિપરજોયે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીજ પ્રણાલીને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું. સરકારે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગામો અને નગરોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે વધારાની ટીમો...
કુવાડિયા મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ : સામાન્ય માનવીની રજૂઆતોનો સંવેદનાપૂર્ણ અભિગમથી તુરંત નિકાલ લાવવા રાજયના જિલ્લા વહીવટી તંત્રવાહકોને સૂચના, ભુપેન્દ્રભાઈ સમક્ષ રાજય સ્વાગતની ૧ર...
પ્રશાસને અત્યાર સુધીમાં વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 27,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડ્યા છે કારણ કે ચક્રવાત ‘બિપરજોય’ ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ જિલ્લામાં જખાઉ બંદર નજીક લેન્ડફોલ કરે...
ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવનગર દ્વારા તારીખ 14 અને 15 તારીખે શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાને...
કુવાડિયા આપણને કાયમ એક પ્રશ્ન મનમાં હોઈ છે કે કેવી રીતે અપાય છે વાવાઝોડાના ભયસૂચક સિગ્નલ, તેમજ કેટલા સિગ્નલ હોઈ છે, અને બધાનો અર્થ શું થતો...
બરફવાળા હાલમાં ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી શું-શું કરવું જોઈએ...
બરફવાળા જૂન 1998માં ગુજરાતમાં આવ્યું હતું ખતરનાક વાવાઝોડું, ગુજરાત સહિત સમગ્ર દેશમાં થયું હતું ઘણું નુકસાન, જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી, બિપોરજોયને પણ...
ચક્રવાત બાયપરજોયની અસરને જોતા, ગુજરાત, ભારતમાં સરકારને એલર્ટ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચક્રવાત હાલમાં પોરબંદરથી 350 કિમી દૂર હોવાનું કહેવાય છે, પરંતુ દરિયામાં...
બરફવાળા ‘બિપોરજોય’ અત્યંત ખતરનાક બને તેવી ચેતવણી: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: પુરનો પણ ભય સૌરાષ્ટ્ર ભણી ધસમસી રહેલા વાવાઝોડા ‘બિપોરજોય’ અત્યંત...