પવાર : બુધેલીયા સિહોર ખાતે કોંગ્રેસ ઉમેદવારનુ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું : જિલ્લાના કોંગ્રેસી નેતાઓ સિહોરમાં ; કોંગ્રેસને તોડવાના પ્રયાસમાં ભાજપનુ પોતાનુ ઘર જ સળગ્યુ છે,...
બરફવાળા પ્રથમ તબક્કાની ભાવનગરની 7 બેઠકો માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ : ભાવનગર જિલ્લામાં કાલથી ચૂંટણી પ્રચાર ધમધમશે : દિગ્ગજ નેતાઓના ગોઠવાતા પ્રવાસો...
મિલન કુવાડિયા આજે સિહોર ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાશે, રાજ્યમાં ભાજપનું તાનાશાહ જેવું શાસન, પેટ્રોલ ડીઝલ અને ગેસના બાટલાના ભાવ વધારાની નીતિના કારણે જનતામાં ભાજપ સામે...
બરફવાળા પ્રથમ તબક્કાની ભાવનગરની 7 બેઠકો માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ : ભાવનગર જિલ્લામાં કાલથી ચૂંટણી પ્રચાર ધમધમશે : દિગ્ગજ નેતાઓના ગોઠવાતા પ્રવાસો...
મિલન કુવાડિયા ભાજપમાંથી પરસોત્તમભાઈ સોલંકી, સેજલ પંડયા, ભીખાભાઇ બારૈયા, ગૌતમ ચૌહાણ, કોંગ્રેસમાંથી કે.કે. ગોહિલ, બળદેવ સોલંકી, રેવતસિંહ ગોહિલ, કનુભાઈ બારૈયા, પ્રવીણ રાઠોડ આપમાંથી રાજુ સોલંકી સહિત...
Gujarat Vidhan Sabha Chunav 2022 : કોંગ્રેસે સોમવારે આગામી ગુજરાત ચૂંટણી પર નજર રાખવા માટે અનેક નિરીક્ષકોની નિમણૂંક કરી છે. જ્યારે પાર્ટીએ પાંચ પ્રદેશ નિરીક્ષકોની નિમણૂંક...
મિલન કુવાડિયા સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીમાં સામે સામે લડતા ઉમેદવારો વચ્ચે આરોપ-પ્રત્યારોપ થતા હોય છે વળી કેટલાય સ્થાને તો ઝઘડા પણ થતા હોય છે અને...
રેવતસિંહ કોંગ્રેસના પાયાના કાર્યકર છે, વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ છે વિધાનસભા ૨૦૨૨ ચુંટણી અંતર્ગત ભાવનગર જીલ્લાની સાત બેઠકો પૈકી ૬ બેઠકો પર કોંગ્રેસે પોતાના...
મિલન કુવાડિયા કોંગ્રેસે બન્ને યુવાનોને મેદાનમાં ઉતાર્યા, ભાવનગરની 2 બેઠો પર ખરાખરીનો જંગ જામશે, ભાજપના ગઢમાં કોંગ્રેસ ગાબડુ પાડશે કે પછી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા...
મિલન કુવાડિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઈ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત છે. એવામાં હવે કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર નેતા મનહર પટેલ કોંગ્રેસના વલણથી નારાજ...