કુવાડિયા યુનિવર્સીટીના કુલસચિવની પોલીસ ફરિયાદ બાદ ત્રણેયની કરાઈ ધરપકડ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ બી.કોમ સેમેસ્ટર-૬ ની પરીક્ષામાં ગત શનિવારે લેવાયેલ ફાઇનાન્સ એકાઉન્ટ...
પવાર ભોજનની અનિયમિતતા ન થાય તે માટે છાત્રોની ભોજનની કમિટીની રચના કરવામાં આવી ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી-ગાંધીનગર સંચાલિત સમરસ કુમાર છાત્રાલય-ભાવનગરમાં તા.31/03ના રોજ ભોજનની ગુણવત્તા પ્રશ્ર્ને...
કૌશિક શીશાંગીયા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના બી.આર.એસ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ત્રિદિવસીય “બાલવાડી શિબિર” તા.૩૧/૩/૨૦૨૩ થી ૨/૪/૨૦૨૩ દરમિયાન યોજાઈ. આ શિબિરના ભાગરૂપે ૭૧ વિદ્યાર્થીઓ અને ૩ કાર્યકરો શ્રી પુજાભાઈ...
રાજ્યમાં લીઝોની સંખ્યાની દ્રષ્ટીએ ભાવનગર જિલ્લો ૧૭ મા ક્રમે હોવા છતાં ખાણ ખનિજની મહેસુલી આવકની દ્રષ્ટીએ ૭ મા ક્રમે રેતી, માટી, મોરમ જેવા ગૌણ ખનિજોની આવકમાં...
ભાવનગર જિલ્લામાં કોવિડ-૧૯ નાં કેસ, આર.ટી.પી.સી.આર ટેસ્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવી ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખની અધ્યક્ષતામાં કોવિડ કોર કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ....
બરફવાળા આજે જીતો દ્વારા દેશ અને વિદેશના 65 સ્થળો પર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું ; ભાવનગર ખાતે 3,5 અને 10.કિમિ મેરેથોનમાં 1500 લોકોએ લીધો ભાગ....
પવાર ભાવનગર ખાતે યોજાયેલ સી.આર.પી. તાલીમનો મેળવ્યો લાભ ભાવનગરમાં ભાજપ કાર્યકર્તાઓએ બંધ પડેલા હૃદયના આપાતકાલીન પ્રાથમિક ઉપચાર માટે તાલીમ મેળવી છે. ભાવનગર ખાતે આ સી.આર.પી. તાલીમ...
વડોદરાની ઘટના, ભાવનગરના વિશાલ મકવાણા નામના શખ્સે ત્રણેય સગીરાને મંગાવી હોવાની વિગતો સામે આવી, મુંબઇની સગીર કન્યાઓને દેહના સોદા માટે ભાવનગર સપ્લાય કરવાના ષડયંત્રનો વડોદરામાં પર્દાફાશ...
મિલન કુવાડિયા યુનિવર્સિટીનું પેપર વાયરલ થયાનો દાવો, યુવરાજસિંહ જાડેજાએ Tweet કરી તપાસની માંગ કરી, ગુજરાતમાં ફરી પેપર ફૂટવાની વધુ એક ઘટના! યુવરાજસિંહ જાડેજાએ કર્યો ચોંકાવનારો દાવો,...
પવાર તંત્ર દ્વારા થોડા મહિનાઓ પહેલા માસ દોઢ કરોડના ખર્ચે બનાવાયેલ રોડની હાલત ખરાબ – રોડ પર પડેલા ખાડાઓમાં કમોસમી વરસાદના પાણીથી નાના તળાવડાઓ ભરાઈ ગયા...