દેવરાજ તડામાર તૈયારીઓનો આખરી ઓપ, ત્રણ દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્ય કક્ષાના નેતાઓ હાજરી આપશે સિહોરના દેદારજીના કુવા પાસે આવેલ રામદેવપીર યુવક મંડળ દ્વારા રામદેવપીર બાપાનો પ્રાણ...
Pvar ભાવનગરના 301ના જન્મ દિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અને રાજ પરિવારને પ્રત્યેક નગરજન આજે પણ તેમના ત્યાગ અને પ્રજાપ્રેમ માટે ઋણી...
કુવાડિયા ભાવનગરના 301માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત રાજઘાટ ખાતે રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને સી.આર.પાટીલ દ્વારા પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. ભાવનગરની સ્થાપનાના...
કુવાડિયા તા. ૨૨, ૨૩, ૨૪ એપ્રિલ ભાવનગરના આંગણે વૈવિધ્યસભર રંગદર્શી કાર્યક્રમો સાથે થશે ભાવસભર ઉજવણી કલા અને સાંસ્કૃતિક નગરી અને જેને ભાવસભર કહેવામાં આવે છે તેવા...
બરફવર્ષા ડમીકાંડમાં જીતુ વાઘાણી, વર્તમાન મંત્રી, આસીત વોરા સહીત 30 નામનો ધડાકો : પોલીસ સમક્ષ હાજર થયા પૂર્વે નિવેદન: પૂર્વ શિક્ષણમંત્રી, વર્તમાન પ્રધાન સહીત વધુ 30...
પવાર સિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શેરીઓમાં રખડતા શ્વાનોનો ભારે આતંક ફેલાયો છે છેલ્લા બે મહિનામાં અસંખ્ય લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે જેને...
દેવરાજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા કરી માંગ તાજેતરમાં ભાવનગર માં ડમી ઉમેદવાર કૌભાડ પ્રકરણે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડયા છે. પોલીસ તંત્ર...
દેવરાજ પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ આ દિવસથી અભ્યાસનો પ્રારંભ કરાવતા હતા : સિહોર સહિત જિલ્લામાં ધર્મોત્સવ, સિહોર ખાતે પરશુરામ ગ્રુપ આયોજિત શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભુદેવો જોડાઈ પાવન પ્રસંગને...
દેવરાજ ગઇકાલે સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે પરશુરામ ગ્રુપ આયોજિત સંજય રાવલનો ભવ્ય સેમિનાર યોજાયો, સંજય રાવલની એક એક વાતો પર તાળીઓ ગુંજતી રહી, જય પરશુરામ...
Pvar શાંતિપૂર્ણ તથા કોમી એખલાસભર્યા વાતાવરણમાં તહેવારો ઉજવાય તે બાબતે ચર્ચાઓ થઈ, પીઆઇ ભરવાડએ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી આજે અખાત્રીજ અને પરશુરામ જયંતિ સાથે...