દેવરાજ સિહોર આઈ.ટી.આઈ ખાતે આગામી તા.૦૧/૦૬/૨૦૨૩થી સમર કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જેમાં મુખ્ય મુદ્દાઓ, ટેકનીકલ નોલેજ તેમજ સ્કિલ...
પવાર ટાણા ગામે નવા બનેલા રોડમાં બેફામ દોડતા વાહનો, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં સ્પીડ બ્રેકર મુકવાની માંગ, શાળા સંસ્થા દ્વારા રોડ વિભાગને પત્ર લખ્યો...
કુવાડિયા સફાઈ કામદારોનું સૌથી મોટું સંમેલન મળશે, જિલ્લાની તમામ નગરપાલિકામ કામ કરતા કામદારોના વિવિધ પ્રશ્ને મળશે સંમેલન, તા ૨૯/૩૦ બે દિવસ મેવાણીના કાર્યક્રમનો તખ્તો તૈયાર, સમગ્ર...
કુવાડિયા રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ જાંબાળા ગામે લોકડાયરાનું આયોજન, લોકડાયરામાં સુપ્રસિધ્ધ માયાભાઈ આહીર સહિતના કલાકારો જમાવટ કરશે આવતીકાલે...
બરફવાળા બોગસ પેઢીઓ પકડવા ‘સ્થળ તપાસ’ અભિયાનમાં વધુને વધુ કારસ્તાનોનો પર્દાફાશ, સુરત-વડોદરામાં જીએસટી કૌભાંડનું પગેરૂ પણ ભાવનગરમાં નિકળ્યું : પાલીતાણાના લોકોના નામે પણ બનાવટી રજીસ્ટ્રેશન નંબર...
બરફવાળા ભરતનગર-કૈલાશનગરના ત્રણ માળીયામાં ઘટેલી દુર્ઘટનાને પગલે મચી અફડાતફડી : ફાયરબ્રિગેડે તાબડતોબ ઘટના સ્થળે દોડી જઇ તમામને બચાવી લીધા : મોટી દુર્ઘટના સહેજમાં ટળી ભાવનગર શહેરના...
પવાર ગાંધીના કહેવાતા ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે રાજયસરકાર દ્ઘારા દારૂબંધીને લઇ આવરનાવર મોટામોટા કાવાદાવા કરવામાં આવતા હોય છે તેમ છતાં રાજયમાં બુટલેગરો દ્વારા જુદા-જુદા રાજયમાંથી...
દેવરાજ ભાવનગરને મળનારી રાજ્યસરકારની અમુલ્ય ભેટમાં ગટર અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, અંદાજીત ૧૦૦ કરોડ રૂ.ના નદીના શુદ્ધિકરણ પ્રોજેકટમાં ગંદુ પાણી સર્જી રહ્યું...
પવાર સિહોર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંતર્ગત આયોજનોની પત્રકારોને અપાઈ વિગતો સમગ્ર રાજ્ય સાથે ભાવનગર જિલ્લામાં સોમવારથી શનિવાર દરમિયાન ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમો...
દેવરાજ સિહોર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે સ્વ.રાજીવ ગાંધીની તસ્વીરને પુષ્પાંજલી કરી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર...