પવાર અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા, વાહન ચેકીંગ, સઘન પેટ્રોલિંગ,...
પવાર રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમો સામે આગોતરી તૈયારીના ભાગરુપે રાજ્ય સરકાર અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના આયોજન અને અસરકારક...
કુવાડિયા ભાવનગર સિંચાઈ વિભાગ અંતર્ગત પિડીલાઈટ જળસંગ્રહ અભિયાન લોકભારતી સણોસરાના સંકલન સાથે સિહોર પાસે મહાદેવપરામાં આડબંધનું કાર્ય શરૂ કરાયું છે. આ આડબંધનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ...
બરફવાળા ત્રાપજ ખાતે ભવ્ય સ્વાગતની તૈયારીઓ, શ્રમિકો ખેડૂતો મેવાણીને રૂબરૂ મળ્યા, આ મહિનામાં જીગ્નેશ બીજી વખત જીલ્લાના પ્રવાસે, ગઈકાલે અલંગમાં સભાનું પણ આયોજન કર્યું હતું અલંગ...
કુવાડિયા યુવા વર્ગમાં પ્રવર્તિ રહેલો ભારે ઉત્સાહ, ચોમેર જય જય જગન્નાથનો નાદ ગૂંજી ઉઠશે, મંગળવારે અષાઢી બીજે શહેરમાં વિવિધ મનોહર થીમ પર આધારિત રથયાત્રા પરંપરાગત રાજમાર્ગો...
દેવરાજ બિપોરજોય વાવાઝોડા ખતરાના સમયે સિહોર ટાણા મહાવિર નગર પ્લોટ વિસ્તારમાં વસતા લોકોને નાસ્તા પાણી અને તેમના પશુઓને સલામતિ ના ભાગરૂપે મહાવિર નગર પ્રાથમિક શાળામાં આશ્રય...
Pvat સિહોર કે સિતારે આયોજિત સૂર સાનિધ્યનો સુપર્બ કાર્યક્રમ યોજાયો, સિહોર કે સિતારેના કલાકારોએ જમાવટ પાડી દીધી ગઇકાલની રાત સિહોર સૂરના સાનિધ્યમાં લપેટાઇ ગઈ હતી, સિહોર...
દેવરાજ જય જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે સિહોર શહેર ગૂંજી ઉઠશે, અભુતપૂર્વ સુરક્ષા કવચ વચ્ચે ભગવાન નગરચર્યાએ નિકળશે પ્રતિ વર્ષની પરંપરા મુજબ પરમ દિવસે અષાઢી બીજના...
પવાર ભાવનગર ખાતે થેલેસેમિયાના દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં રાજવી યુવરાજ જયવિરાજસિંહજી ગોહિલ, ટ્રાફિક પી.આઈ. ઝાલા, અગ્રણી ઉધોગપતિ મુન્નાભાઈ વરતેજી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા...
કુવાડિયા શક્તિસિંહના પદગ્રહણ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી કોંગ્રેસ કાર્યકરો આગેવાનો નેતાઓ શુભેચ્છકો અમદાવાદ જવા રવાના થયા હતા ભાવનગરના કોંગ્રેસના નેતા અને પક્ષના રાષ્ટ્રીય આગેવાન શક્તિસિંહ ગોહિલને ગુજરાત...