બુધેલીયા આવતીકાલે અષાઢી બીજે ઠાકરદ્વારા મંદિરેથી થશે રથયાત્રાનું પ્રસ્થાન, જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રામાં ઉમટી પડશે ભાવીકો સિહોરમાં આવતીકાલે મંગળવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા...
પવાર ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કામ થતા હોવાનો આરોપ, આવતા દિવસોમાં સમગ્ર મામલે લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સંમેલનો યોજાઈ તેનો તખ્તો તૈયાર ભાવનગર જિલ્લા દલિત અધિકાર...
કુવાડિયા એસપી , ડીવાયએસપી સહિતના લોકો જોડાયા, વ્રજ- ફાયર-એમ્બ્યુલન્સ તથા દૂરબીન સાથેના જવાનો પણ જોડાયા, પોલીસના ત્રીજી આંખ સમાન નેત્ર થી પોલીસ રાખશે બાઝ નજર. આવતીકાલે...
રથયાત્રા પૂર્વે સોશ્યલ મીડિયા પર સિહોર પોલીસની ‘બાઝનજર’: ગૂગલ પર કયો શબ્દ કેટલી વાર સર્ચ થયો તેના પર વૉચ, પોલીસની ટેકનીકલ ટિમ કામે લગાડી દેવાઇ :...
સિહોર શહેર અને તાલુકામાં રખડતા ઢોરના કારણે લોકો જે રીતે પરેશાન થઈ રહ્યા છે એ ખૂબ જ દયનીય પરિસ્થિતિ ગણી શકાય! કારણ કે કોર્ટની ટકોર બાદ...
દેવરાજ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે સિહોરના સણોસરા ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેનો આંખને લગતી તકલીફ ધરાવતા ૧૦૩ દર્દીઓએ લાભ...
બરફવાળા રજુઆત માટે પહોંચેલી મહિલાઓ સાથે નગરસેવીકા પતિની દાદાગીરી, રજુઆતકર્તાઓને ધમકાવીને કહ્યું મીડિયા બોલાવ્યું છે તો મીડિયા ને કહો આ કામ હવે કરી દે ભાવનગર શહેરના...
ગૌતમ જાદવ ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેડૂત વાવણીની તૈયારીમાં લાગી ગયો છે .”હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળિયા”જેવી કવિતા ના...
રઘુવિર મકવાણા વાવાઝોડા વચ્ચે વાયરલ થયા ઢસાના કમલેશભાઈ ‘ચા’ વાલા, દુહા, છંદ અને ગીતોથી પીરસે પોતાની ‘ચા’, મિત્રએ વીડિયો વાયરલ કરતા થયા પ્રખ્યાત ઢસાના કમલેશ ગઢવી...
કુવાડિયા દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 38 મી રથયાત્રાનું આયોજન આગામી તા-20/06/2023ને મંગળવારના રોજકરવામાં આવેલ છે. આ રથયાત્રામાં દર વર્ષે જોડાતા ફલોટસ તથા...