નિલેશ આહીર બોટાદના કેરીયા 2 ખાતે નીલકંઠ વિદ્યાપીઠ તળાજા સંચાલિત વલ્લભી વિદ્યાપીઠની બાળાઓ દ્વારા સ્કૂલ ખાતે શિક્ષણ સાથે મોળાકત વ્રતની પૂજન વિધિ કરવામાં આવી વલ્લભી વિદ્યાપીઠના...
દેવરાજ વરસાદમાં કપડા સુકવવા મા માથાનો દુખાવો થઈ જઈ છે. એક બાજૂ તડકો નીકળે નહીં અને, તો બીજી માટી અને કાદવ કીચડ ના કારણે આ સીઝનમાં...
પવાર આ વ્રતમાં ભગવાન પશુપતિનાથ તથા માતા પાર્વતીની પૂજા, અર્ચના, આરાધના કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં દરેક પર્વો, તહેવારોની ભીતર વ્યવહારિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક, સામાજીક અર્થ અને...
દેવરાજ આવતીકાલથી જયાપાર્વતીની વ્રતનો પ્રારંભ થશે ત્યારે યુવતીઓ જયા પાર્વતીના વ્રત માટે આજથી ખરીદી શરુ કરી હતી જેમાં પુજા માટે વપરાતી સામગ્રીની ખરીદી કરવામાં આવી રહી...
કુવાડિયા ભાજપના નેતાઓ ચોરવડલા ગામે પોહચ્યા, ભરતભાઇ મેર, રમેશભાઈ રાઠોડ સહિત આગેવાનોએ મુલાકાત લઈ સંવાદ કર્યો, નિરાકરણ માટેની ખાતરી આપી ને એક ટકો પણ અન્યાય નહિ...
પવાર વર્ષો બાદ ‘ગુરૂવારે’ ઇદુલ અદહા આવી : આજે અને કાલે બે ‘ખુત્બા’નો લાભ : સર્વત્ર વ્હેલી સવારે જ ઇદની વિશેષ નમાઝ સંપન્ન : કેટલીક મસ્જીદોમાં...
દેવરાજ બગદાલમ ઋષિ,બગડેશ્વર મહાદેવ, બગડ નદી, બગદાણા ગામ અને બજરંગદાસ બાપા એમ પાંચ “બ”ના શુભ સમન્વય વાળા પાવન ગામ બગદાણા ખાતે આગામી તા.3/7ના સોમવારના રોજ ગુરુપૂર્ણિમા...
પવાર ગૌતમીનદી પાસેથી પસાર થાઓ એટલે ફરજિયાત નાકે ડૂચો દઇને જ પસાર થવું પડે તેવી સ્થિતી, નદીમાં ભળી ગયુ ગટરનું પાણી, અનેક જગ્યાએ જંગલી છોડ ઊગી...
પવાર જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો, ભાવનગર શહેરમાં 2, ઉમરાળામાં 3, સિહોરમાં દોઢ, ગારીયાધારમાં 1 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, વાવણી જોગ વરસાદથી ખેડૂતો ખુશ...
ભાવનગરના અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે શહેરના કાળુભા રોડ પર વિદ્યાર્થીઓને રાહત દરે ફુલ સ્કેપ બુકનું...