દેવરાજ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલા મહાન સુફીસંત પીર ઔલીયા હઝરત બાલમશા પીરદાદાનો ઉર્ષ શરીફ દર વર્ષની...
કુવાડિયા ગઈકાલે ભાવનગર જીલ્લાની મુલાકાત સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ વિખ્યાત બગદાણા આશ્રમમાં બાપા સીતારામના દર્શને પહોંચ્યા હતા. શ્રી પાટીલે જણાવ્યું કે બાપા સીતારામના દર્શન...
બરફવાળા બંગલાની પૂરી રકમ મને હજુ મળી નથી, કટકે કટકે મળી છે, બંગલો યુવરાજસિંહને વેંચીને મેં ભૂલ કરી છે જોકે આ બંગલાના હજુ દસ્તાવેજ નથી થયા...
પવાર ભાવનગર સ્ટેટના રાજકુમારી સાહેબા સુશ્રી બ્રિજેશ્વરી કુમારી ગોહિલે રેલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. ભાવનગર ડિવિઝન દ્વારા પ્રસ્થાપિત રેલ મ્યુઝિયમમાં લગભગ એક સદી પહેલાથી ટ્રેનોના સંચાલન...
કુવાડિયા ભાવનગર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આગેવાનો દ્વારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈશુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફઆઇઆર રદ કરવા આજરોજ મુખ્યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર અધિક કલેકટરને...
પવાર શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્રતિષ્ઠાન દ્વારા ભાવનગરમાં યોજાયો સન્માન કાર્યક્રમ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્રતિષ્ઠાન દ્વારા ભાવનગરમાં યોજાયેલ સન્માન કાર્યક્રમમાં આશીર્વચન આપતા શ્રી મોરારિબાપુએ સન્માનિત...
પવાર ધાબડો ભાઇ ધાબડો… અગાઉ સિહોર તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવનાર ડો જયેશ વકાણી અને ટીમના રાજકોટમાં દરોડા, તંત્ર અને અધિકારીઓ પણ ચોંકયા : મહુવાની...
બરફવાળા યુવરાજસિંહ ઉપરાંત તેના સાળા કાનભા અને અલ્ફાઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવામાં આવ્યા, યુવરાજસિંહે કહ્યું કે, આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી, હજુ લડવાનું છે,...
પવાર ભાવનગર જિલ્લા ભાજપના સંકલન સાથે ઠેર ઠેર પ્રસારણ લાભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક ‘મન કી બાત’ પ્રસારણ સૌએ ભાવથી સાંભળી છે. ભાવનગર જિલ્લા...
કુવાડિયા પૂ.મોરારિબાપુના હસ્તે માંગલ શક્તિ એવોર્ડ અપાશે, મંગળવારે 27મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે ભગુડા ગામે માંગલધામના આંગણે માં માંગલ માં નો 27 મો પાટોત્સવ ધામધુમથી ઉજવાશે આ...