ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ...
નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવા ભાવનગર જિલ્લામાં અવસર રથ ભ્રમણ કરશે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન થકી ભાવનગર જિલ્લામા ઇલેક્શન કમિશન દ્વારા...