ફૂલોના ઝાડ અને છોડ વાવવાથી ઘરની સુંદરતા વધે છે. આ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ જળવાઈ રહે છે અને આમાં કેટલાક એવા છોડ છે જે ઘરમાં...
દેવરાજ ‘સવ્વે જીવાવિ ઇચ્છંતિ જીવવું’ સુત્રને આધીન વર્ષોથી ચાલતી પરંપરા ૨૨ જૂનના ગુરુવારે સૂર્યદેવનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થવાની સાથે જ વરસાદને લઇને વરતારો કાઢવામાં આવી રહ્યો...
તિજોરી હંમેશા ભરેલી હોવી જોઈએ, પૈસાની કોઈ કમી ન હોવી જોઈએ, આ વિચારથી વ્યક્તિ જીવનભર સખત મહેનતમાં વ્યસ્ત રહે છે. મહેનતની સાથે સાથે તે માતા લક્ષ્મીને...
દેવગુરુ ગુરુ કન્યાઓના લગ્નનો કારક માનવામાં આવે છે. જે છોકરીઓની કુંડળીમાં ગુરુ બળવાન હોય છે. તેઓ જલ્દી લગ્ન કરે છે. કુંડળીમાં ગુરુ નબળો હોય તો કન્યાના...
હિંદુ ધર્મમાં માત્ર વૃક્ષો અને છોડ જ નહીં પરંતુ તેમની સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે પાંદડા, દાંડી, ફળ, બીજ અને મૂળ વગેરેને ખૂબ જ પવિત્ર અને...
સારા અને ખરાબ સમય જીવનનો એક ભાગ છે, પરંતુ કેટલીક સમસ્યાઓ એવી હોય છે કે જે લાંબા સમય સુધી ભરપાઈ કરી શકાતી નથી. દેવું એ આવી...
યોગ ફક્ત શારીરિક ક્રિયા નથી:પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી કબીર જયંતીના પાવન દિને પૂજ્ય શ્રી શિવકૃપાનંદસ્વામીજીએ અષ્ટાંગ યોગની આધ્યાત્મિક સમજ આપી કબીર જયંતી અને વટસાવિત્રી પૂર્ણિમાના પાવન...
જીભ માત્ર ભોજનનો સ્વાદ જણાવવા માટે જ ઉપયોગી નથી, પરંતુ સમુદ્રશાસ્ત્રમાં અન્ય અનેક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યક્તિની જીભ તેના ગુણોથી લઈને કરિયર અને બિઝનેસ...
હિંદુ ધર્મમાં દર મહિનાની પૂર્ણિમા અને અમાવાસ્યાની તિથિઓનું વિશેષ મહત્વ છે. આ તિથિઓ પૂજા અને જાપ માટે મહત્વપૂર્ણ છે. આ સમયે જ્યેષ્ઠ માસ ચાલી રહ્યો છે...
તુલસીને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડ માનવામાં આવે છે. તેમાં માતા લક્ષ્મીનો વાસ છે. આ જ કારણ છે કે તેની પૂજા કરવાથી માતા...