ઘરમાં બનાવેલા પૂજા સ્થળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા પૂજા અવશ્ય કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે...
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જેમ વ્યક્તિની જન્મકુંડળીમાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કરીને તેના નેચર અને વ્યક્તિત્વ વિશે જણાવવામાં આવે છે. એ જ રીતે સામુદ્રિક શાસ્ત્રમાં માનવ શરીરના અંગોની રચના...
હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયનાં દેવતાનાં રૂપમાં પૂજવામાં આવે છે. નવગ્રમાં શનિ સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે લોકો પર શનિદેવનની કૃપા...
સફળતા મેળવવા માટે સૌ કોઇ સખત મહેનત કરે છે. કેટલાંક લોકોને થોડી મહેનતમાં જ સફળતાનો સ્વાદ ચાખી લે છે. અને કેટલાંકને લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારે...
હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીમાં બનેલી રેખાઓનું ખુબ મહત્વ છે. હથેળીમાં રેખાઓની સાથે કેટલાક નિશાન પણ હોય છે. કેટલીક રેખાઓ અને નિશાનનું હોવું ખુબ ભાગ્યશાળી માનવામાં આવે છે....
અંક જ્યોતિષમાં જન્મ તારીખ ઉપરાંત જન્મનો મહીનો પણ વ્યક્તિની પર્સનાલિટી અંગે જણાવે છે. દર મહીના પર કોઇનાં કોઇ ગ્રહનો પ્રભાવ હોય છે. આ મુજબ દરેક મહીનામાં...