ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ વડોદરા ખાતે પૂરગ્રસ્ત નાગરિકોની મદદમાં ખડેપગે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વડોદરાવાસીઓના આરોગ્યની ચકાસણી કરી રહી છે વેળાવદર પ્રાથમિક આરોગ્યની ટીમ, ભાવનગરના વેળાવદર પ્રાથમિક...
ખાખરીયા ગામે ચાર દિવસીય શ્રી સીતારામજી, શ્રી રાધાકૃષ્ણજી અને ભગવાન શિવજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો ખાખરીયા ગામના વતની અને જાણીતા કથાકાર પૂ.વિષ્ણુબાપુની પાવન ઉપસ્થિતમાં તેમજ...
સિહોર વિદ્યામંજરીમાં અભ્યાસ કરતાં ઘો.૯ અને ૧૦ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન તથા ન્યાય મંદિરની મુલાકાત લીઘી દેવરાજસિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ-વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં અભ્યાસ કરતાં...
બે દિવસમાં બે મારણ પછી ત્રીજા દિવસે ચમારડી ડુંગર પર દીપડાની લટાર, ગ્રામજનોમાં ભયનો માહોલ ચમારડીવાસીઓમાં ભય, ડુંગર પર સડસડાટ દોડતો દીપડો કેમેરામાં કેદ, ચમારડી સીમમાં...
મોરબીના ટંકારામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ, વડોદરામાં પૂરની સ્થિતિ, અમદાવાદમાં ધોધમાર, રાજકોટ અને સુરત પાણી-પાણી ચરોતર વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા, સમગ્ર આણંદ જિલ્લામાં...
કરદેજ ખાતે કેશવ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરાયું – સંતોના હસ્તે પેટ્રોલપંપ ખુલ્લો મુકાયો કુવાડીયા ભાવનગરના કરદેજ ગામે કેશવ ફાર્મ પાસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીનો કેશવ પેટ્રોલિયમનું શુભ ઉદ્ઘાટન...
સિહોર સહિત પંથકમાં ઠેર-ઠેર નંદલાલાના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કૃષ્ણભકતોએ ઘરમાં ગોકુળીયુ બનાવી લાલાને ઝુલાવવાનો હર્ષ માણ્યો, મટકીફોડ, દહીંહાંડી સહિતના કાર્યક્રમોમાં માનવમેદની ઉમટી પડી, સિહોરના મંદિરો અને...
વિધાનસભામાં અગ્નિકાંડ -પીડિતોનો મુદ્દો ગાજ્યોે: મેવાણીએ ચર્ચા માંગતા હોબાળો: ગૃહમાંથી બહાર કઢાયા બરફવાળાગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી...
જૈનોના પવિત્ર તીર્થધામ હસ્તગીરીનીને લઇ મોટો નિર્ણય, પાલિતાણા ટ્રસ્ટે બહાર પાડી નોટિસ પવારભાવનગર જૈન તીર્થધામોમાં પવિત્રતા જળવાતી ન હોવાથી નોટિસ બહાર પાડતા દર્શનાર્થે આવતા ભક્તોમાં ચર્ચાનો...
મુખ્યમંત્રી કાલે ભાવનગરમાં : આવાસોનું લોકાર્પણ કરશે અલંગ શીપ બ્રેકીંગ યાર્ડની મુલાકાતનો પણ કાર્યક્રમ કુવાડીયાભાવનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરના ભરતનગર વિસ્તારમાં બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ...